SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ ] । આપણા શ્રેષ્ઠીવર્યાં નિરભિમાની–અલગારી જેવા આ કયેાગીએ રેતીમાં વહાણ હાંકી તડકા-છાયા વચ્ચે પણ જીવનને સાહસિકતાથી ખરેખર દીપાવ્યું છે. સમયની મહત્તા અને સમયની ઉપયેગતા વ્યક્તિને જીવનમાં ઉચ્ચ ષ્ટિકાણ ભણી લઈ જાય છે. આ બે વસ્તુને શ્રી પ્રેમજીભાઈ સારી રીતે સમજી શકયા છે. કહેવાય છે કે મહાનુભાવા જ સમયને સમજી શકે છે— શ્રી પ્રેમજીભાઈ છેડા કચ્છની ધીંગી ધરાના વતની–ગાંધીજીના વિચારોથી આકર્ષાયા-ખાદી તરફની મમતા-સાદગી એમના જીવનનું આભૂષણ. અનેક સામાજિક સસ્થાએ સાથે ગાઢ રીતે સકળાયેલા છે. એછું ખોલી કામ વધુ કરવામાં માને છે. માનવતાના ચાહક છે. જીવન જીવવાના મહામૂલા મ`ત્ર તેઓ જાણે છે. કેાઈનું કેમ ભલુ કરવું એ સહવાસમાં આવનાર વ્યક્તિથી અજાણ્યું નથી. સ્વચિત્ત એમને આગવા ગુણ છે. તેઓ જાણે દરેકના મિત્ર છે અને દરેકને તેમના મિત્ર હાવામાં ગૌરવ છે. જૈન તીથ યાત્રાએમાં પણ વિશેષ દિલચશ્પી-તેમના પરિવારમાંથી ત્રણ પ્રવ્રજ્યા અંગીકાર થયેલ છે. સાધુ ભગવંતેાના સતત સપર્કમાં રહ્યા છે. તેમની સેવા અને શક્તિના વિશેષ લાભ માંગલિક કાર્યોમાં થતા રહે તેવી અભ્યર્થના. Q સ્વ. શ્રી ફૂલચંદ પરોતમ તબેલી ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન ઉજ્જવળ હતું. જૈન સમાજને અને બીજી અનેક સામાજિક સસ્થાઓને તેમની સેવાને લાભ અનિશ મળતા રહેતા. ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને જાણીતા દાનવીર આગેવાન તરીકે યશકલગી પ્રાપ્ત કરનાર શેઠશ્રી ફૂલચંદભાઈ તમેાળીના ઇ. સ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy