SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ પ૭૩ ૧૮૯માં જામનગર જિલ્લાના જામવણથલી મુકામે એક સુખી જૈન ગૃહસ્થને ત્યાં જન્મ થયે. જન્મ પછી પિતાની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી બનતી ગઈ. ઉચ્ચ અભ્યાસ કરવાનો બુદ્ધિશક્તિ હતી. પણ વિદ્યા ઉપાર્જન કરવાને બદલે અર્થ-ઉપાર્જન કરવાની હાકલ કરતી હતી નાની વયમાં જ કૌટુંબિક જવાબદારીઓ પિતાને શિરે આવી પડી. ચૌદ વર્ષની નાની ઉંમરે કલકત્તા ગયા અને એક વાસણના વેપારીને ત્યાં નેકરીથી જીવનકારકિર્દીની શરૂઆત કરી. નેકરીની શરૂઆત વખતે ભાવિનું નિર્માણ કોઈએ જાણ્યું નહોતું પણ આગળ જતાં ખંત, નિષ્ઠા અને કુનેહથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં એક વ્યાપારી પેઢીમાં ભાગીદાર બન્યા અને પિતાની વીશ વર્ષની ઉંમરે ધંધાની સૂઝને કારણે પેઢીને તમામ વહીવટ પિતે સંભાળ્યો. ઉદ્યોગના સંચાલનની. કાબેલિયતે વેપારી જગતમાં તેઓ ઘણું મોટું માન અને આદર પામ્યા. વેપારમાં સાહસિકતા અને ઉદારતાના ગુણોએ તેઓ દિનપ્રતિદિન પ્રગતિ કરતા રહ્યા. માત્ર ૨૭ વર્ષની ઉંમરે તેમણે કલકત્તામાં ભારત એલ્યુમિનિયમ વર્કસ નામનું વાસણનું કારખાનું સ્થાપ્યું અને વેપારી આલમમાં નામના મેળવી. સૌરાષ્ટ્રમાં પણ આ ધંધાની સારી તક દેખાતાં અઢાર વર્ષના કલકત્તાના વસવાટ પછી સૌરાષ્ટ્રમાં આવીને અહીં પણ ઔદ્યોગિક એકમનાં મંડાણ શરૂ કર્યા. પિતાની ૩૩ વર્ષની ઉંમરે સને ૧૯૯રમાં રાજકોટમાં ધીરજ મેટલ વર્કસના નામથી ગુજરાતમાં સૌ પ્રથમ પિત્તળનાં વાસણ બનાવવાનું કારખાનું સ્થાપ્યું અને ૨૭ વર્ષ સુધી તેનું સફળ સંચાલન કર્યું. ઔદ્યોગિક ક્ષેત્રે બીજી ઘણી આઈટમે તેમણે ઊભી કરી. ભારતભરમાં ચાંદીના વેપારમાં પણ તેમણે ઘણું મટી નામના મેળવી. સાહસિકતા, ઉદારતા તેમના લેહીમાં વણાઈ ગયેલાં. વ્યાપાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy