________________
અભિવાદનગ્રંથ ].
[ ૪ર૯ મહમદ એસ. મેલુભાઈની પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી અને બધે કારભાર સંભાળી લી.
સ્વ. શ્રી અમૃતલાલભાઈની મહત્વકાંક્ષા નેકરીથી સંતુષ્ટ થાય એવી નહતી. આપબળથી, હૈયાઉકલતથી નોકરી દરમ્યાન ધંધાની ખૂબીઓને તેમણે અભ્યાસ કર્યો અને પછી નાનકડી મૂડીથી લખંડના ભંગારની દુકાન શરૂ કરી. “મનુષ્ય યત્ન અને ઈશ્વરકૃપા”
એ કહેવત શ્રી અમૃતલાલભાઈને જીવનમાં ચરિતાર્થ થઈ. કામકાજ વધતું ગયું એટલે તેમણે “શિવરી રેલિંગ મિલ”ની સ્થાપના કરી ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે વધુ ઉદ્યોગમાં ઝુકાવ્યું અને એક અદના આદમીમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા તથા “શેઠદાદાના લાડકા નામથી ખ્યાત થયા.
ભગવાને લક્ષ્મી આપી છે તે તે સુકૃત્યમાં વાપરવા આપી છે; એ ભાવના સ્વ. શ્રી અમૃતલાલભાઈ તથા તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય રહી હતી. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ હેસ્પિટલ, અનાથાશ્રમ અને અન્ય અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે.
શ્રી વિનયકુમારભાઈ એ પિતાના સ્વ. પિતાના વ્યવસાયને સારી રીતે સંભાળી લીધે. તેઓ પણ પિતાની જેમ જ મેટ્રિક સુધી અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની વયથી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત-અનુભવથી આગળ વધ્યા છે. મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ”, “શિવરી આયર્ન એન્ડ સ્ટીલ કુ”, “અમર વાયર એન્ડ રેલિંગ મિસ” તથા “અશક સ્ટીલ ચેઈન મેન્યુ. કુ.” વગેરેના યશસ્વી સંચાલન તથા સૂત્રધાર તરીકે કારભાર સંભાળી રહ્યા. સર્વ વ્યવસાયની પ્રગતિ અને તેને વિકાસ સાધી રહ્યા.
ધંધાના વિકાસ અથે ઘણી વખત શ્રી વિનયકુમાર ઓઝાએ યુરોપ-અમેરિકાની સફર કરી છે અને પિતાના કારખાના તથા વ્યવસાયના વિકાસ માટે વિદેશની અદ્યતન ટેકનિકને કામે લગાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org