________________
અભિવાદનગ્રંથ ]
[ ૬૭ અગ્ર સ્થાન મેળવી સેંટ્રલ ગવર્નમેન્ટના એર્ડ પ્રાપ્ત કરે છે. ધાર્મિક ક્ષેત્રે પાલીતાણું વગેરે તીર્થોમાં કપાયેલી લક્ષ્મીને સદ્ ઉપયોગ કરે છે. તેમના ત્રણ પુત્ર મુકેશ–સુનીલ-હીરેન પણ ધંધામાં પ્રગતિ કરી–પરદેશમાં પણ શાખાઓ બેલી ધંધાને વિકસાવે છે. પ્રમાણિકતા અને નિતિમત્તાનું ઉચ્ચ ધોરણ જાળવી-દેશ પરદેશમાં સારી નામના મેળવી છે.
-
શ્રી મનમોહનભાઈ ફૂલચંદ તંબોળી જામનગરના વતની. ભાવનગરને ધંધાનું કેન્દ્ર બનાવી “સ્ટીલ કાર” નામને ઉદ્યોગ સ્થાપી હરણફાળ પ્રગતિ કરી ઉદ્યોગપતિની હરોળમાં નામ મૂકેલ છે.
શ્રી કુલચંદ પરતમ તબેલીને શાહ સેદાગર તથા ધર્મપ્રિય સજજનને સંસ્કાર-ધાર્મિક તથા સામાજિક કાર્યો કરવાને વારસો સાચવી રાખે છે.
ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પરદેશમાં ડેલિગેશનમાં જઈ વ્યાપારક્ષેત્રે ભારતનું નામ રોશન કર્યું છે.
ઘણી સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે તેમાં શ્રીમતી રૂ. દી. ગાડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ તરીકે તથા ભાવનગર જેન વે. મૂ. તપાસંઘના પ્રમુખ તરીકે અજોડ સેવા આપી રહ્યા છે. નાનાભાઈ બિપીનભાઈ સાથે I P. C. L. ના નામે ઉદ્યોગ સ્થાપી ધંધામાં આગેકૂચ કરી રહ્યા છે.
ડો. ભરતભાઈ ભીમાણી અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક સાથે M. B. B. S. અને M. D. માં પાસ થઈ ભાવનગરને કાર્યક્ષેત્ર બનાવી તબીબી ક્ષેત્રે સેવામાં પદાર્પણ કર્યા. તેલ એસેસિયેશન દવાખાના, તખ્તસિંહજી હોસ્પિટલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org