________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૦૭
મુંબઈથી સૌરાષ્ટ્ર સુધી—ખાસ કરીને વસઈ, વિરાર, વલસાડ અને તળાજામાં પ્રાથમિક શાળા બંધાવવામાં મોટી રકમનું દાન કર્યુ
પચીસ વર્ષ પહેલાં વલસાડની કસ્તુરબા હેાસ્પિટલમાં રૂ. ૨૫૦૦૦/-નું માતબર દાન કર્યું. તળાજાનું બાલમદિર પણ તેમની ઉદારતાને આભારી છે. વસઈમાં આલમથી એસ. એસ. સી. સુધીની સુવિધા ઊભી કરવામાં રૂ. ૫૧૦૦૦ની રકમ દાનમાં આપી. ઘણા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ રૂપે સારુ એવુ પ્રેાત્સાહન આપતા રહ્યા છે. વલસાડની લાયન્સ અને રોટરી પ્રવૃત્તિમાં તેમનું સારુ એવું પ્રદાન રહ્યું છે. વલસાડ રોટરી કલબે તેમને વર્ષોં સુધી માનદ રેટરીઅન તરીકે રાખી માન આપ્યું છે. તીધામેાની યાત્રા કરી આવ્યા છે. ઘણી બહેાળી લાગવગ અને શક્તિ ધરાવવા છતાં સત્તા કે ખુરશીને કયાંય મેહ રાખ્યા નથી, તળાજામાં મધ્યમ વના લેાકેાના વસવાટ માટેની ચાલી બંધાવી આપી અને આશીર્વાદ
મેળવ્યા. મહુવાની દશા શ્રીમાળી બેડિંગમાં પણ તેમનુ સારુ એવું દાન રહેલું છે. દેવું દઈ ને ધંધાથે નીકળેલા પણ એક સૂત્ર સાથે લઈને નીકળેલા કે, “ ફિકર છેડી સાહસિક અને; મેળવા અને વહેંચીને ખાએ; તમારા હિસ્સા સુવાંગ ન ગણતાં જરૂરિયાતવાળાને યેાગ્યતા મુજબ પહાંચાડા ”, જીવનમાં એમના આ સદ્ગુણે કુદરતની કપાદિષ્ટ વરસાવી. તેમનાં પુનિત કાર્યોમાં શ્રીમતી ક’ચનબહેને અને રંભાબહેને એટલા જ ભક્તિભાવપૂર્વક રસ લીધેા. વલસાડમાં નૂતન કેળવણી મંડળના ટ્રેઝરર તરીકે, કસ્તૂરબા હાસ્પિટલની મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે અને અન્ય સસ્થાઓમાં તેમની સેવા જાણીતી છે.
વલસાડની આંખની હાસ્પિટલના દર્દીઓ માટે સેવાસદન આંધી આપી માનવકલ્યાણનું મેઢુ કાર્ય કર્યું છે. ગરીબ દર્દીઓને મદદ કરતા રહ્યા છે. વલસાડમાં લેડીઝ હોસ્ટેલ માટે ધર્મ પત્ની કંચનબહેનને નામે ચાલીસ હજારની એસ્ટેટ અર્પણ કરી છે. નાના નાના કુંડફાળાઓના કાઈ હિંસામ જ નથી. વલસાડમાં સાનિક મંડળ દ્વારા ચાલતી ત્રણ હાઈસ્કૂલના ટ્રેઝરર છે. વલસાડમાં ખી. મૂ. હાઈસ્કૂલ બંધાવવામાં રૂ. ૫૧૦૦૦ જેવી રકમનું દાન આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org