________________
૧૦૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
તેમના સમગ્ર પરિવારને સામાજિક પ્રવૃત્તિઓના અલભ્ય સંસ્કાર મળ્યા છે. કોઈપણ ઉપાડેલા મંગળ કાર્યો માટે તેની ચિંતા, ઝડપ, કાર્યનિષ્ઠા વગેરે અનુભવા વિષેનુ તેમનુ જ્ઞાન અસંખ્ય કા કરોનુ વર્તુળ તેમની આસપાસ ઊભું કરી શકયા તે તેમની શક્તિની પ્રતીતિ કરાવે છે.
જે સમતાપૂર્વક તેમના દેહાંત થયા એ એમણે મૃત્યુને પણ પડકાયું. છેલ્લી ઘડી સુધી સતત ચિંતા સેવી હતી.
ધમ પરત્વે તે। શ્રી ખીમજીભાઈ ને અનન્ય ભક્તિભાવ અને શ્રદ્ધા હતી. વિવિધ સામાજિક સંસ્થાઓના વિકાસ માટે પણ એટલા જ પ્રેમ અને લાગણી હતા.
જ સમભાવ વડે દરેક પ્રવૃત્તિ માટે
કચ્છમાં જ્યારે જ્યારે દુષ્કાળ અને આપત્તિના ઓળા ઊતરી આવેલા ત્યારે ગામડે ગામડે ફ્રીને શ્રી ખીમજીભાઈ એ દીનહીન કિંસાનાની જે સેવા કરી છે, તન-મન-ધન ન્યોછાવર કરીને પણ ગરીનાં એમણે જે આંસુ લૂછ્યાં છે તે ઘટના ચિરસ્મરણીય બની રહેશે. જૈન અને જૈનેતર પ્રજા કાયમ માટે આ ધર્મવીર મેધાવી પુરુષને યાદ કરશે. સેવાધર્મની અને શુભ માંગલિક પ્રવૃત્તિઓ પરત્વે તેમના પુત્ર-પરિવારે પણ એવુ જ મમત્વ અતાવ્યા કર્યું છે.
સ્વ. ખીમચંદ મૂળજીભાઈ
ઇશ્વર આપે તે કેવળ પોતાને અંગત મળ્યું છે તેમ કાઈ દિવસ જેણે માન્યું નથી એવા સૌને સાથ આપનારા, ધંધામાં મહેનત કરનારા, સેવા આપનારા, સૌના સહકારથી મેળવેલ ધનના ઉદાર હાથે હિસ્સે વહેંચી રાજી થનાર શ્રી ખીમચંદભાઈ કાઠિયાવાડના તળાજા ગામના વતની હતા. વર્ષો પહેલાં વતન છેડીને ધધાથે વસઈ પાસે અગાસી તરફ પ્રયાણ કર્યુ. પુરુષાર્થીને મળે ધધામાં પ્રગતિ થતી રહી અને ધનવાન બન્યા. તેમને કદી મિથ્યાભિમાન નહેાતું લાગ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org