SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ [ આપણા શ્રેષ્ઠીવર્ચી એજ્યુકેશન સોસાયટીના એ. બી. પારેખ ગુજરાતી વિદ્યામ...દિર, જૈન આજીવન સભ્ય છે. મદ્રાસને દ્વારે ચાલતી વિશાળ અને સિદ્ધિભરી ગુજરાતી સહાયકારી હાસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી છે અને હાસ્પિટલનું સમગ્ર તંત્ર સંભાળી રહ્યા છે. સેવાજીવનની આ ઉજ્જવળતા ઉપરાંત શ્રી કસ્તૂરચંદભાઈના અંતરમાંથી સખાવત ઝરણાં પણ વહેતાં રહે છે. ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલમાં રૂપિયા એકત્રીશ હજારનું દાન અર્પતાં સસ્થાને તેમનાં ધર્મ પત્ની ‘ શ્રી રૂકમણીબહેન મહેતા'નું નામ જોડવામાં આવ્યુ છે. આ ઉપરાંત અનેક સસ્થા અને પ્રવૃત્તિઓમાં તેમની સહાય સાંપડતી રહી છે. carro શ્રી કાન્તિલાલ ઉજમશી શાહે જેમનું સમગ્ર જીવન એક પ્રાર્થના-આરાધના છે એવા ૭૦ વર્ષની ઉંમરના શ્રી કાન્તિલાલભાઈ પાલનપુરના વતની છે. તે પચ્ચીશ વ`થી ઉકાળેલુ' પાણી જ પીવે છે. પચ્ચીશ વર્ષ થી બેસણાથી એજી” પચ્ચક્ખાણ નથી. દેવદન વિના મુખમાં પાણી પણ લેતા નથી. દર દિવાળીએ અટ્ટમ કરે છે, એમને અપરિગ્રહનુ વ્રત છે. આ ઉપરાંત સામાયિક જીવપૂજા અને ખાદી ધારણ જેવાં વ્રતા એમના જીવનમાં વણાઈ ગયાં છે. તેએ ગુપ્ત દાનમાં માને છે. જીવનની કારકિર્દીની શરૂઆત મુંબઈમાં જ કરી. ૩૫ વર્ષ સુધી ઝવેરાતના ધધા અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ સમાંતર રીતે કરતા રહ્યા. પદર વર્ષથી તેઓ ખેડેલી વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે પ્રશસ્ય કામગીરી કરતા રહ્યા છે. તેમણે આદિવાસી વિસ્તારમાં વીશેક દેરાસરા કરાવ્યાં છે. આ ઉપરાંત આદિવાસીઓને ધાર્મિક શિક્ષણ આપવુ', વ્યસનમુક્ત કરવા, આર્થિક સહાય આપવી, જૈન ધર્માંની સમજ આપવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. આ ઉપરાંત તેઓ ધાર્મિક શિક્ષણ સધ; એજ્યુકેશન એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy