SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ | ૪૫૩ નવેમ્બર ૧૯૭૯માં નેત્રયજ્ઞનું આયેાજન કરી મેંદરડા તથા આજુબાજુના ગામનાં ૧૭૦૦ દર્દીઓનું આંખનુ. ચેકિંગ કરાવી સંત પુરુષ ડો. અવયુ સાહેબના હસ્તક મોતિયા ઝામરના ૨૫૦ ૬ઠ્ઠી આનું સરળ ઓપરેશન કરાવી દરેકને નવી ષ્ટિ આપી. સાથે ચશ્માં તથા બ્લેકેટ આપી મહામૂલું કાર્ય સફળતા પૂર્વક પાર પાડેલ. આપણા સૌના તે ખરે જ અભિનંદ્યનના અધિકારી છે. કુ, સવિતાબહેન મહેતા આચાર્ય કુ. સવિતાબહેન મહેતા, જેઓ એમની વિદ્યાર્થીનીએમાં, એમના કુટુંબીજનામાં અને એમના વિશાળ સુદ્-સમૂહમાં “ દીદી ”ના વહાલસેાયા નામે સુખ્યાત છે. એમના જીવનપથ જેટલે સરળ હતા તેટલા એમના સાધનાથ મુસીબતાથી ભરેલે ટુતા. પારબંદરના શ્રેષ્ઠિવ અને આફ્રિકાના શાહ સોદાગર શેઠશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાનાં એ દુહિતા, મુખમાં ચાંદીના નિહ પર`તુ સેાનાના ચમચા સાથે જ જન્મેલાં એટલે એમના જીવનપથની સરળતા વિષે એ મત હાય નહિ; પરંતુ જે સાધના—લક્ષ્ય-ધ્યેય એએએ પોતાને સારુ નિશ્ચિત કર્યું હતુ. એ પ્રગલ્ભ લાગે એવું હતું. આ સાધ્યા હતાં : શિક્ષણ, સમાજક્રાન્તિ અને નૃત્યકળા. શિક્ષણ બિલકુલ પ્રાચીન, બિલકુલ વૈશ્વિક, પર`તુ એ આપવાની રીત બિલકુલ અર્વાચીન, બિલકુલ વમાન જમાનાની, વીસેક વર્ષ પહેલાં નૃત્યનું નામ કલા તરીકે જરા હલકું ગણાતું. વિરોધીઓમાં બહારનાઓની તા કચાં વાત કરવી, કુટુંબમાંથી ય જેની સામે વિરોધના સૂર ઊઠે એવી આ શિક્ષણ અને નૃત્યની ઉભય પ્રવૃત્તિએ સામાન્ય જનને ન જચે, ન પચે એવા આ મ. આ માને તેમણે મીરાંબાઈ ને નરસૈયાની જેમ ભૌતિક અને આધ્યાત્મિક અકચના સાધન તરીકે માનસિક રીતે આરાધ્યા હતા. દીદીના આ સાધનામાર્ગોમાં કુટુંબની તથા સમાજની રૂઢિઓ અવરોધ ઊભી કરતી હતી. અને ઘરડાને છે, ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy