________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૧
અને વિશ્વાસ મેળવી શકનાર શ્રી પ્રદ્યુતભાઈ આપણા ગૌરવશાળી વ્યક્તિઓમાંના એક છે.
ગુજરાતે જે કેટલાક પાયાના પથ્થર જેવા ઘરદીવડાઓની સમાજને ભેટ ધરી છે તેમાં શ્રી પ્રદ્યુતભાઈની પણ ગણના જરૂર થઈ શકે. ખૂબ જ નિખાલસ, મળતાવડા અને માનવતાના પૂજારી સમા શ્રી પ્રદ્યુતભાઈ એ હંમેશાં દાખવેલી પરોપકારવૃત્તિ અને ઉદાર સ્વભાવના લાભ જૈન-જૈનેતર સંસ્થાઓને સતતપણે મળતા રહ્યો છે.
''
પેાતે સ્વપુરુષાર્થથી ધંધાને વિકસાવ્યે તેમાં પણ તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાનું બળ રહ્યું છે. કેળવણી પ્રત્યે, ગરીબ-કચડાયેલા વ પ્રત્યે, સમાજનાં દીન-દુખિયાંએ પ્રત્યે કરુણાભાવથી હંમેશાં કામ કરતા રહ્યા છે. પેાતે જૈન જાગૃતિ સેન્ટરના મંત્રી તરીકે જે જે પ્રવૃત્તિએ કરી રહ્યા છે તે પ્રવૃત્તિએ આ પ્રમાણે છેઃ અત્યારે ાગૃતિ સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને સેન્ટ્રલ બેના મંત્રી છે “ જાગૃતિ સ ંદેશ ’'ના તંત્રી-સ'પાદક તરીકે કામ કર્યું. કોલેજ-જીવન દરમ્યાન કોલેજ યુનિયનનુ બંધારણ ઘડ્યું. પૂ. રિવેશ'કર મહારાજ તથા પૂ. વિનોબાજી સાથે પ્રવૃત્તિએ કરી છે. કાલેજમાં મ્યુઝીકલ ઇન્સ્ટ્રુમેન્ટ વસાવવામાં તેમને ફાળો રહ્યો છે. લખધીરજી કોલેજમાં પાસ્ટ સ્ટુડન્ટ યુનિયનની સ્થાપના તેમણે પાતે કરી છે. દશાબ્દી માટેના માટા સમારંભ યાજવાની તૈયારી, જનકલ્યાણ માટેની પ્રવૃત્તિ હર્ષદભાઈ ગાંધી અને પ્રદ્યુતભાઈ તેમનાં ધર્મપત્ની જુગલ જોડી સાથે રહી ને જ કામ કરે છે.
અરુણાબહેન સામાજિક કામેામાં સાથે છે. અમીબેન ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્રે ગજબની સિદ્ધિ યોગસાધના દ્વારા પ્રાપ્ત કરી રહ્યાં છે. શ્રી પ્રદ્યુતભાઈ ખૂબ જ મજાના માણસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org