________________
૨૮૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો મેટર ઉદ્યોગ, એ’જિનિયરિંગ ઉદ્યોગ, પ્લાસ્ટીક, ર ́ગ અને રસાયણ ઉદ્યોગની અને વીમા ઉદ્યોગની નામાંક્તિ કપનીના ડીરેકટરપદે રહી એ કપનીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ અગાઉ બેન્કિંગ અને વહાણવટા ઉદ્યોગની કપનીઓમાં ડીરેકટરપદે પણ રહી ચૂકયા છે. સરકારે તેમની સેવાઓના બહુમાનાથે ‘જસ્ટિસ ઓફ પીસ ’ની માનદ પદવી આપી છે.
વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હાવા છતાં શ્રી પ્રતાપભાઈ પ્રભુભક્તિ, યથાશક્તિ તપ અને સમાજ તથા ધર્માંની ઉન્નતિનાં કાર્યોમાં સારા એવા રસ લઈ રહ્યા છે. એટલું જ નહિ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણીક્ષેત્રે દાનના પ્રવાહને અત્યારની જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કાલેજ તેની ચાલે છે.
આવા એક સફળ ઉદ્યોગપતિ, માહેશ વહીવટકર્તા અને ષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષ નાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનદાની, સુકૃત્યની જે પરપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિને વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ.
શ્રી પ્રદ્યુતભાઈ એમ. શાહ
જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રમાં માનવસેવાની જ્ગ્યાત જલતી રાખીને નવી ચેતના અને જાગૃતિ લાવવામાં વિશાળ મિત્રસમૂહને સાથે રાખીને શ્રી પ્રદ્યુતભાઈ એમ. શાહે જે યેાગદાન આપી રહ્યા છે એ ખરેખર દાદ માંગી લ્યે તેવુ` છે.
સાદા, સયમી અને ધર્મ પરાયણ જીવનની સુવાસથી અનેકાના પ્રીતિપાત્ર બનેલા અને વિશાળ વેપારી આલમમાં પણ સૌના પ્રેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org