________________
અભિવાદનગ્રંથ ]
[ ૭૭
શાળી શ્રી ઈન્દ્રવદનભાઈ સેવાભાવી શ્રી રતિલાલ પ્રભુદાસ શાહુને ત્યાં ભાવનગરમાં જૂન ૧૯૩૦માં તેમને જન્મ થયેલ. પ્રાથમિક શિક્ષણ વતનમાં જ રહીને એસ. એસ. સી. સુધી કરેલ તેમના પૂ. પિતાશ્રીએ અમદાવાદમાં સુપ્રસિદ્ધ વ્યવસાયી ફોટોગ્રાફર તરીકે નામના પ્રાપ્ત કરેલ.
બાળપણથી જ પિતાના આ ફોટોગ્રાફરના કામમાં મદદરૂપ થતા અને આ ધંધાને વિકસાવવા માટે ૧૯૪૮માં મેહમયી મુંબઈ મહાનગરીમાં પ્રવેશ કર્યા. પ્રાર’ભમાં એકાદ વર્ષ સર્વિસમાં જોડાયા. ત્યારબાદ ૧૯૪૯માં ચલચિત્રના વિતરક અને પ્રદશક તરીકે ધંધાકીય સાહસ “ Excel Bioscope”ના નામથી શરૂ કરેલ જે આજે વટવૃક્ષ સમાન બનેલ છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તેઓનાં થિયેટરા માલિકી અને લીઝથી ચાલે છે.
પૂ. માતુશ્રી ચંદનબેને ખાળપણમાં જ સંસ્કાર અને ચરિત્રનું ઘડતર કર્યુ અને ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે લક્ષ્મી સંધ્યાના ર'ગ જેવી છે. સવારના ઝાકળના ખુદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચ‘ચળ છે. માતાપિતાના ઉચ્ચ સ`સ્કારની પ્રાપ્તિ તથા પેાતાની સહૃદયતા દ્વારા આંખે જેમ ફળ આવે અને નમે છે જેમ....
તેઓશ્રી શ્રી ગેાધારી મિત્ર મ`ડળ, મુંબઈ, શ્રી કચ્છ એકઝીબીટસ એસેસિયેશન, ભૂજ-કચ્છ તેમ જ ન્યુ ફેરમ ગુડ કે. એ. હાઉસિ’ગ સેસાયટી લિ. ના પ્રમુખ છે, ઇન્ડિયન મેશન પિક્ચર્સ ડિસ્ટ્રીબ્યુટર્સ એસેસિયેશનના ઉપપ્રમુખપદે રહીને યશસ્વી કા કરેલાં છે. તેમ જ તેની એકઝીકયુટીવ કમિટીમાં પણ વર્ષોથી નોંધપાત્ર સેવા આપી રહેલ છે. સિનેમાટેાગ્રાફ એકઝીબીટર્સ એસોસિયેશન એફ ઇન્ડિયાના ગુજરાત કમિટીના પણ મેમ્બર છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય-મુંબઈ, શ્રી ખીમચંદ લલ્લુભાઈ મહેરા–મૂંગાની શાળા, ભાવનગરના તેએ પેટ્રન છે. તેમ જ એમ. આ. બિલીમેારિયા એજ્યુકેશનલ ક્રૂડના ટ્રસ્ટી છે તેમજ બીજી અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓની પ્રવૃત્તિમાં સક્રિય રીતે સંકળાયેલ છે. સાચા ધમ માનવતા અને સમાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org