SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યાં આનંદ પુસ્તકાલય (૬) શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકાલય, સુરત (૭) શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર, વાલકેશ્વર (૮) શ્રી આત્માનંદ જૈન સભામાં ઉપપ્રમુખ (૯) જૈન કેન્ફરન્સમાં (૧૦) ગાડીજી જૈન દવાખાનું (૧૧) પરમાર ક્ષત્રિય જૈન પ્રચારક સભા, એડેલી (૧૨) શ્રી સુરત સેવા સંઘ પ્રમુખ (૧૩) શ્રી આગમેદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ (૧૪) જૈન વિદ્યોત્તેજક સહકારી મ`ડળી લિ. (૧૫) શ્રી સુરત વીસા ઓસવાલ જૈન જ્ઞાતિમાં (૧૬) શ્રી ડી. કે. મેદી જૈન ભેાજનશાળા, લાલખાગ, મુંબઈ. પૂનામાં આગમ મંદિર અંગેની કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે. શિલાસ્થાપન વગેરે થઈ ગયું છે (ટ્રસ્ટી ). શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા ગાડીજી, શ્રી વર્ધમાન જૈન પેઢી, શ્રી જમૃદ્વીપ યાજના-ટ્રસ્ટી, શ્રી જૈન આગમ ટ્રસ્ટ સુરત, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની મેાટાભાઈની સંસ્થામાં, તેઓ ગાડીજીમાં સાળ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સર હરકિશનદાસ હાસ્પિટલ અને શ્રી શાન્તિચંદ ઝવેરી દ્વારા વડાદરાની હેસ્પિટલમાં પણ એમનું સારું એવું પ્રદાન રહ્યું છે. તેઓ સુરત સેવા સમાજના પ્રમુખ તરીકેની કામગીરી પણ કરે છે અને દર રવિવારે માનવસેવાની પ્રવૃત્તિ કરે છે. આવાં બધાં સત્કાર્યોની પ્રેરણા તેમને શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસેથી મળતી રહી છે. 3994 શ્રી ઇન્દ્રવદન રતિલાલ શાહ સૌરાષ્ટ્રની સંસ્કારભૂમિ એ તેા માનવરત્નાની ખાણ છે. આ ભૂમિમાં સંતા, શૂરવીરા, મહેતા, ભક્તો, સાહિત્યકારો, નેતાએ, વેપારીઓ, વીરા પાક્યા છે અને પેાતાનું નામ અમર કરી ગયા છે. આવી એ રત્નવસુંધરામાં શ્રી ઇન્દ્રવદનભાઈનું નામ પણ માનવરત્નસમી વ્યક્તિઓની હરોળમાં આવી જાય છે. Jain Education International શાંત, સરળ, સુશીલ, સસ્કારિતા, સૌમ્યતા, સાદાઈ, સદાચાર, સત્ય, સદ્ગુણસંપન્ન અને સેાહામણુક વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy