________________
૫૮
[ આપણા શ્રેષ્ઠીવાં સેવા આવું આદર્શો મંતવ્ય ધરાવતાં તેમનાં ધર્મપત્ની સૌ, ઇન્દિરાબહેને શ્રી ઇન્દ્રવદનભાઈના પ્રગતિ અને વિકાસમાં મહામૂલા ફાળે આપ્યા છે.
તેમના અને લઘુબંધુ શ્રી જયેન્દ્રભાઈ તથા શ્રી રશ્મીભાઈ અમદાવાદમાં ડાઈઝ અને કેમિકલ્સ મેન્યુ. અને ટ્રેડિંગના પોતાના વહીવટનું સુંદર સંચાલન કરે છે.
શ્રી ઇન્દ્રવદનભાઈની પ્રતિભા, આદર્શી, પરોપકારવૃત્તિ આથી પણ વિશેષ પ્રવળે અને સમાજસેવા અર્થે અખૂટ બળ અને શક્તિ અપે` અને તંદુરસ્તીભર્યું દીર્ઘાયુષ ભાગવે તેવી પ્રાર્થના સહ અભ્યર્થના.
શ્રી અમરશી મેાતીભાઈ
પશ્ચિમ ભારતના પ્રખ્યાત બની ચૂકેલા નળિયા ઉદ્યોગમાં સૌરાષ્ટ્રનું મોરખી શહેર મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. સૌ પ્રથમ ૧૯૫૧માં અહીંના નિળયા ઉદ્યોગના આદ્યપ્રણેતા સમાન શ્રી પ્રજાપત ટાઇલ્સ કુાં.ની શરૂઆત કરનાર શ્રી અમરશીભાઈ પાળિયાની આજુમાં સુલતાનપુરના વતની છે. ૧લી ગુજરાતી સુધીના જ અભ્યાસ પણ પ્રચંડ પુરુષાર્થ અને હૈયા-ઉકલતથી નળિયા ઉદ્યોગને આમાદ સ્થિતિમાં આજે મૂકી દીધા છે. ધધાની શરૂઆત વખતે અનેક વિંટબણાઓ સામે અડગ રહી, નળિયાની અનાવટમાં ઉત્તરાત્તર સુધારા કરી પ્રજાપત ટાઈલ્સને તેમણે પ્રગતિના પ ંથે લઈ ગયા. મોરબીમાં ૨૪૦ ઉપરના નળિયાનાં કારખાનાંઓ તેમને આભારી છે. ધંધાની એ વિશિષ્ટતા રહેલી છે કે માલની પડતર કિંમત અને વ્યાજમી નફા ગણી તળિયાના વ્યાજખી ભાવા જાળવી રાખ્યા છે. મ્યુનિસિપાલિટીના સભ્ય છે. મેારી રૂફિંગ ટાઇલ્સના મેન્યુ. એસે.ના અગ્રણી ઉપરાંત માટી ઉદ્યોગ સહે॰ મંડળી, એટલ ઇન્ડિયા સીરેમિક્સ સેાસાયટીની ગુજરાત સેકશનની મેનેજિંગ કમિટીના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઇન્ડિયન સિરેમિક એસાયટી, કલકત્તા તરફથી એવા પણ મેળવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org