________________
પર૨ ]
[ આપણા શ્રેષ્ઠીવયેમાં વિશેષ હિમાયતી રહ્યા છે. નાનાંમોટાં કાર્યોમાં હમેશાં તેમને ત્યાંથી કાઈ ખાલી હાથે પાછું નથી ગયું. સંતાનમાં ત્રણ દીકરા અને ચાર દીકરીએ જે સૌ સુખી છે. તેાંતેર વર્ષની ઉંમરે પહેાંચ્યા છતાં એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી સમાજનું કામ કરી રહ્યા છે. સરળતા એમના મહાન ગુણ છે.
શ્રમણ સંસ્થાના વમાન જે તે ગચ્છાધિપતિઓના સંપર્કમાં છે. સૌની સાથે એટલી જ આત્મીયતાથી સપર્ક ટકાવી રાખ્યું છે. ધમપ્રેમી શ્રેષ્ઠીવર્ય શ્રી ચંપકભાઈની સેવા જૈન શાસનને લાંખે સમય સુધી મળતી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ.
પૂર્વભવના મહાન પુણ્યા૨ે એમના જીવનમાં શ્રી અને સરસ્વતીના અલભ્ય સંગમ છે. સાધર્મિક ભક્તિ તા એમના જીવનનું પરમ ધ્યેય છે. એમના આંગણે આવેલાને ખૂબ જ બહુમાન પૂર્વક સારામાં સારી સહાય આપે છે એટલુ જ નહિ પણ અત્યાર સુધી ૪૦-૫૦ ભાઈ એને આર્થિક સહાય આપીને નાકરી-ધંધે લગાવ્યા હોવા છતાં ખૂબ જ નમ્ર છે.
શ્રી ચંદ્રકાન્તભાઈ સી. શાહ
પાટણ જૈન મ`ડળ સાથે સકળાયેલા કેટલાક યુવાન કા. કર્તાએમાંના એક શ્રી ચંદ્રકાન્તભાઈ શાહ મુંબઈમાં પેાતાના વ્યવસાય ઉપરાંત અનેક ધાર્મિક, સામાજિક પ્રવૃત્તિએ સાથે ઘનિષ્ઠ રીતે સકળાયેલા રહ્યા છે. પાટણ જૈન મડળ, મરીનડ્રાઈવ, મુ`બઈના કમિટી મેમ્બર છે, આરાધક જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી છે, મરીનડ્રાઈવ જૈન સ્નાત્રપટન મંડળના કમિટી મેમ્બર છે. પાટણ જૈન મંડળની સ્પોર્ટસ કમિટીના મંત્રી છે,
ઉપર જણાવ્યું' તેમ જૈન સ્નાત્ર પર્યટન મંડળ દરેક ધાર્મિક સ્થળોએ ચાત્રાથે લઈ જવાનુ આયેાજન કરે છે. ૨૦૪૪ની દિવાળીની રજાઓમાં ૩૫૦ મેમ્બરા સાથે સમ્મેતશિખરજીને યાત્રા પ્રવાસ કરેલ તેમ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા અનેક વખત જેમને જે ગ્રૂપનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org