________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૦૩
સવિધ ત
પ્રભાવે શ્રી ખાંતિભાઈ ને લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, તેને કરી સ’યમથી સ્થિર કરી સન્માર્ગે વાળી પુણ્યાનુબ'ધી પુણ્ય ઉપાર્જિત કરી રહ્યા છે, તે ખરેખર પ્રેરણાદાયક છે.
ધનૃત્યે! ખરા અર્થમાં ધર્મ કૃત્યા બની રહે તે અર્થે ના વિવેક ને નમ્રતા આ દંપતીની નસેનસમાં વણાયેલાં છે. એમનાં અણુ અને તણુ દેખીને અહેાભાવથી મસ્તક ઝૂકી જાય છે.
નદી, નાવ, સ ંજોગ એમ ત્રણેના સુભગ સમન્વય થતાં તેમણે શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થની યાત્રાના સકલ્પ પાર પાડી પેાતાના માનવભવ સાક કર્યાં. તે સાથે કુટુંબીજનાને પણ આ મહાન યાત્રા કરાવીને જે પ્રમાણેનુ ભવનું ભાથું બંધાવ્યું. તે યોાગાથા “ યાવત્ ચંદ્ર દિવાકરૌ ” પર્યંત દુનિયામાં ગવાતી રહેશે તે નિઃશંક છે.
નરપુંગવ એવા શ્રીયુત ખાંતિભાઈ એ પરમાત્મા પ્રત્યે જે દાસત્વભાવ તથા અર્પણભાવ કેળવ્યા છે તે વિલક્ષણ છે. તેમના શુભ હસ્તે શાસનનાં તેમ જ સંઘનાં અનેકાનેક કાર્યો થયાં છે તેથી ભાગ્યે જ કાઈ અવિહિત હશે. તેમના ધૂપસળી સમાન સુવાસમય તેમ જ સમર્પણમય જીવનમાંથી બેધ ગ્રહણ કરીને ધમી આત્માએ ઉદ્ધારને પામી શકે છે.
નિરંજન નિરાકાર એવા શ્રી વીતરાગ પ્રભુના સ્વરૂપને અંશતઃ અંદાજ અહિંસાના પૂજારી, સત્યના મશાલચી, કરુણામુદિતાની પ્રતિમા, જિનશાસનના ખજાનચી, જીવતા-જાગતા તી સમાન એવા શ્રી ખાંતિભાઈ તથા તેમનાં ધર્મપત્ની અ.સૌ. કુસુમબેન પર દૃષ્ટિપાત કરીશું' તે સહેજે ખ્યાલ આવશે કે સામુખી આ પ્રતિભા અન્યાને પ્રેરણા પમાડે તેવી છે.
પરમ કરુણાળુ શાસનદેવ હજુ પણ વિશેષે કરીને તેમને આરોગ્ય અને સપદા બન્ને જેથી કરીને શાસનનાં કાર્યો અને સેવા અગે તેઓ વિશેષ બળ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org