________________
૪૦૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
શાહે શ્રદ્ધાંજલિ સભાના પ્રમુખપદેથી સદ્ગત શ્રી રામભાઈ ને અજિલ આપી હતી. આ સભા તા. ૧૯મી ઓકટોબરે નવી મહાજનવાડી ચી’ચંદરમાં સાંજે પાંચ વાગે ચેાજાઈ હતી.
સભાના પ્રારંભમાં શ્રી નેમચંદ ગાલાએ સભામાં સમ્મિલિત ૩૨ સંસ્થાઓની યાદી અને સંદેશા રજૂ કર્યા હતા. વક્તાઓમાં ગ્રેન મરચન્ટ્સ એસોસિયેશન તથા સ્થાનકવાસી મહાજનના પ્રમુખ શ્રી પ્રેમજી વેલજી લખમશી, ડિસ્ટ્રિક્ટ ગવન ર લાયન સુરેશ મહેતા, ધારાસભ્ય શ્રી નાનુભાઈ પટેલ, માજી ધારાસભ્ય શ્રી જય'તીલાલ પારેખ, મુંબઈના માજી મેયર શ્રી રવજીભાઈ ગણાત્રા, કચ્છ આર્થિક વિકાસ મ`ડળના મંત્રી શ્રી કે. વી. ઠક્કર, દેરાવાસી મહાજનના પ્રમુખ શ્રી રવજી ખીમજી છેડા, અચલગચ્છ સંઘના પ્રમુખ શ્રી કિશેારચંદ્ર વન, મરન્ટ્સ ફેડરેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાન્ત ટક્કર, હિન્દુસ્તાન લીવરના ડાયરેક્ટર શ્રી બી. આર. શાહ, દુર્ગાપુર મહાજન વતી શ્રી લાલજી કાનજી શાહે; શાહ એન્ડ એ કર કચ્છી પેલિટેકનિક કોલેજના ટ્રસ્ટી અને દાનવીર શ્રી દામજી લાલજી એંકરવાલા, સામાજિક કા કર શ્રી કુંવરજી પ્રેમજી વેરશી, બિદડા સર્વોદય હેાસ્ટેલના ટ્રસ્ટી શ્રી લીલાધર ગડા, ક. વી. એ. સેવા સમાજના મંત્રી ડો. ઉદય ગડા, ઓઈલ સીડ્સ એક્સચેંજના ડાયરેક્ટરો સર્વશ્રી નવીનભાઈ શાહ તથા રતનશી વેરશી, દેરાવાસી હાઈસ્કૂલનાં આચાયૅ શ્રીમતી નિલનીબેન દેસાઈ, આંધ્ર બેન્કના આસિ. મેનેજર શ્રી મૂર્તિ, શ્રી વેણીભાઈ ઓઝા વગેરે એ ભાવભરી અજિલએ અપતાં શ્રી રામભાઈ સાથેનાં સંસ્મરણેા તાજાં કરતાં જણાવ્યું હતું કે શ્રી રામભાઈ કચ્છી વીશા સમાજમાંથી અમેરિકા અભ્યાસ માટે જનાર પ્રથમ વિદ્યાથી હતા. એમ. બી. એસ. થયા પછી એમણે ફેમીલી પેઢીમાં જોડાઈ નિકાસની દિશા વિકસાવી વિશ્વભરના દેશે સાથે વહેવાર સ્થાપ્યા હતા. તેઓ શિસ્તપ્રિય, અત્યંત ચોક્કસ હાવા ઉપરાંત અનેક ક્ષેત્રે અવિરત દાનના પ્રવાહ વહાવ્યેા હતા. લાયન્સ કલબ એક્ શિવાજી પાના સભ્ય અને ટ્રેઝરર તરીકે અપ્રતિમ સેવા બજાવી હતી. સ'સ્થાકીય હાદ્દોએથી દૂર રહી એમણે સમાજનાં વિવિધ ક્ષેત્રાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org