________________
[ 322
પ્રગટ કરી છે. વિશ્વધર્મ નાટકમાં વર્ષના ઇતિહાસ આલેખ્યો છે. ગુજરાત ક્લબને સુવર્ણ મહોત્સવ અંક તથ નડિયાદ હાઈસ્કૂલને રેડિયમ જ્યુબિલી અંક તૈયાર કર્યાં હતા. તેમણે પાતાની આત્મકથા પણ લખી છે.
અભિવાદનગ્રંથ ]
આડત્રીસ કૃતિ સંપાદન કરી તેમણે ગુજરાતી રંગભૂમિના
સામાજિક પ્રવૃત્તિઓમાં—ખાસ કરીને જ્ઞાતિની તથા કેળવણીની પ્રવૃત્તિઓમાં તેઓ છેલ્લાં ૬૦ ઉપરાંત વર્ષથી સક્રિય રહ્યા હતા. ખડાયતા કેળવણી મંડળ તથા શ્રી. ત્રિ. ક. છાત્રાલયમાં મંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. જ્ઞાતિની તમામ સંસ્થાઓમાં રસ લઇ, સેવાએ આપી છે. “ ખડાયતા મિત્ર” નું બે વર્ષ તથા જ્યાતિ ” નુ એક વર્ષ' તત્રીપદ સભાળ્યુ છે. ગુજરાત વિદ્યાસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ એજ્યુકેશન સેાસાયટી, ગુજરાત કલબ, જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલ વગેરે જાહેર સંસ્થાઓમાં વર્ષો સુધી સેવાઓ આપી છે.
' ખડાયતા
,,
ઈ. સ. ૧૯૭૯માં અમદાવાદ વકીલ મંડળ તરફથી અને ઈ. સ. ૧૯૮૬ના એપ્રિલમાં ખડાયતા જ્ઞાતિ તરફથી તેમનુ સન્માન કરવામાં આવ્યું હતુ. ગયા વર્ષે ડિસેમ્બરની ૧૭મી તારીખે બુધવારે છયાસી વર્ષની વયે તેમની કા રત અને પ્રવૃત્તિમય જીવનલીલા સંકેલાઈ ગઈ. પ્રભુ સદ્ગતના અમર આત્માને શાંતિ અર્પા! અસ્તુ.
શ્રેષ્ઠીશ્રી રામભાઈ લખમશી સાવલા
શ્રી રામભાઈ એ ધંધાના વિકાસની સાથેાસાથે ધાર્મિ ક, સામાજિક, શૈક્ષણિક અને તખીખી રાત વગેરે અનેક ક્ષેત્રે પેાતાની સેવાએ અને અનુદાન દ્વારા પેાતાનું જીવન સાર્થક કર્યું. તેમના વડીલેાના સમયથી પિરવારમાં જે સપ અને સહકારની ભાવના વિકસી છે તે આદર્શરૂપ છે. જ્યાં સંપ હાય છે, ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે.
ઉપરાક્ત શબ્દો સાથે પ્રખર
તત્ત્વચિંતક ડૅા.
રમણલાલ ચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org