________________
૪૫૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ડ્સ અહુમાન થયું. તે મણિપુરનાં સદ્ગત મહારાણી શ્રીમતી ધનમજરીદેવી તરફથી તે જ વર્ષે તેમને “દ્વિતીય ઉષા ” ( પ્રથમ ઉષા શ્રી ભગવાન કૃષ્ણના પૌત્રવધૂ)ના માનભર્યાં ખિતાબ એનાયત થયે. ઢીઢી માનની શેાધમાં જતાં નહેાતાં. માન તેમને શેાધતુ આવતું હતું. ૧૯૭૦માં નનની તાંડવ અને લાસ્ય અંગેની સિદ્ધિ બદલ મણિપુરના શ્રી શ્રીગાવિંદજી મંદિરે તેમને “ ચંદ્રપ્રભા ”નું બિરુદ મક્યું. તા ૧૯૭૦-૭૧-૭૨ એ ત્રણ વર્ષે સતત તેમની સંસ્થા પરિમલ અકાદમીએ શ્રી શ્રીગેસવિજી મંઢિરના હોળી ઉત્સવમાં ભાગ લીધેલેા, જેમાં દીદી મુખ્ય ઢાલવાદિકા હતાં, તેની કદર રૂપે તેમને “ જચત્ર ” . એવેડ મળ્યા, ગુજરાત રાજ્યે સ.ગીત-નૃત્યનાટક અકાદમી માનપત્ર એવાર્ડ અને વડાદરાની “ ત્રિવેણી ” સંસ્થાએ અકાદમી એવાનુ પણ પ્રદાન કર્યુ.
'
૧૯૭૬માં ઇમ્ફાલ-મણિપુરની સાહિત્યપરિષદ તરફથી “ નૃત્યરત્ન ”ની પદવી તે જ વર્ષે મણિપુર રાજ્ય કલા અકાદમી તરફથી · ફેલેશિપ ”નું પ્રદાન અને ૧૯૭૯માં નવી દિલ્હીના બૃહન્મહારાષ્ટ્ર મંડળ તરફથી પણ તેમનું બહુમાન કરવામાં આવેલ હતું. મિણપુરની નનક્ષેત્રની તમામ ઉપાધિએ (ડિગ્રી મેળવનારાઓમાં નારીક્ષેત્રે તે પ્રથમ સન્નારી રહ્યાં છે. મણિપુરના રાજપ`ડિત સ્વ. આતામ્બાપુ શર્માએ તેમને “ ધ પુત્રી ” તરીકે જાહેરમાં સ્વીકાર્યા હતાં.
મણિપુરી નૃત્યની પર’પરાનું અપ્રતિમ જ્ઞાન ધરાવતાં દીદીએ “ એકાકી ” (સાલા) નનની આગવી શેાધ પણ ઘણા પ્રયત્ના ને પ્રયાગાને અંતે કરી છે અને નવી દિલ્હીમાં સપ્રુ હાલમાં તેઓએ આ નૃત્ય કાર્યક્રમ આપતાં તે વખતના નાયબ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ એ તેમની સિદ્ધિ ઉપર પ્રશ'સાનાં પુષ્પા વે હતાં. દીદીજીના જીવનની સિદ્ધિઓનું આ પ્રથમ જાહેર પ્રકાશન હતું. આ વેળાએ તેમના પિતાશ્રી હરદ્વાર હતા. તેમણે જ્યારે પેાતાની પુત્રીની વૃંદાવનની રાધા ” તરીકેની ખ્યાતિ સાંભળી ત્યારે દિલ્હીથી તેમને બેલાવ્યાં અને જાતે જ ગગાંજળના તેમના
Jain Education International
ܐܐ
(6
For Private & Personal Use Only
www.jainelibrary.org