________________
૫૮ ]
શ્રી ચન્દ્રકાન્ત
જન્મ તારીખ : ૮-૧૧-૧૯૪૧
બાલાલ પટેલ
અભ્યાસ : ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
ગુજરાતના સાહિત્યધામ નડિયાદના વતની શ્રી ચંદ્રકાન્તભાઈ ન્યુકલીઅર પાવર પ્લાન્ટમાં એન્જિનિયર તરીકે કામગીરી બજાવે છે. ૧૯૮૬માં અમેરિકામાં સ્થિર થયા. ૧૯૭૨થી જાહેર સેવાકાય માં અ’પલાળ્યુ.... વેશિ’ગ્ટનમાં સ્થપાયેલ “ માંગલ મંદિર ’ના સંચાલનમાં તેમના સક્રિય સાથ છે.
૧૯૭૦માં મીનાક્ષીબહેન સાથે લગ્ન કર્યુ. બે સંતાન છે : પુત્ર ધીરેન તથા પુત્રી સેનિયા,
{ આપણા શ્રેષ્ઠીવર્યાં
શ્રી દેવેન્દ્ર ટોકરશી પીર
જન્મ તારીખ : ૧૨-૧-૧૯૪૩ અભ્યાસ : સી. પી. એ. ફિલાડેલ્ફીઆમાં જન્મેલ શ્રી દેવેન્દ્રભાઈ ગુજરાતી સમાજ આફ ડેલાવરવેલી સાથે સકળાયેલા છે. ૧૯૭૯માં કારકિર્દીના શ્રીગણેશ કર્યા પછી ડા. મીતા સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
આમ અમેરિકામાં વસતા અનેક પ્રતિભાવંત ગુજરાતીએમાંથી ડો. હરીશ પાઢજેમણે આ જીવનરેખા મેળવવામાં કિંમતી સહાય કરી તેમના સહિત દશ શ્રેષ્ઠીવર્યોની માહિતી મળી. નવરાત્રિના ગરબા સાથે ઘૂમતી ગુજરાતની કુમારિકા ગાય છે, “ એકના એકવીસ હૈ, ગેરી, ગમે આવ્યેા. ” તે ન્યાયે આ દેશ જીવનચિરત્રા એકસે એક જીવનચરિત્ર સમાન છે. એક હજાર એકને આ ચિરત્રા પ્રેરણા આપે તેવી મહેચ્છા સેવીએ.
(6
ન્યૂયેાકથી “ઇન્ડિયન એબ્રેડ ”નામનુ સાપ્તાહિક પ્રસિદ્ધ થાય છે. તા. ૩૧-૩-૧૯૮૯ના અંકમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ વિષે માહિતી પ્રકાશિત થઈ છે. તેના ઘેાડા અશે! જોઈ એ. ઇન્ડિયન એબ્રોડ ’’ના સ્ટાફ લેખક આશ્ર્વર પાઇસ લખે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org