SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૬ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો ખૂબ જ સુખી અને સાધન-સંપન્ન હોવા છતાં આધ્યાત્મિકતામાં જ એમનું મન હમેશાં રમી રહ્યું છે. વહેલી પરોઢીએ ચાર વાગે જાગૃત થઈ પ્રતિકમણ, બેત્રણ સામાયિક અને પછી પૂજા-સેવા વગેરેમાં ઠીક સમય રોજ વ્યતીત કરી રહ્યા છે. સ્વાધ્યાય ધ્યાન અને સામાયિકમાં વિશેષ રસ હોવાને કારણે ધર્મભાવનાને એટલે બધે વિકાસ થયો કે ધણી બધી સંસ્થાઓના તેઓ આજે ભી બન્યા છે. અખિલ ભારતીય ખરતરગચ્છ સંઘ, દિલ્હી જિનદત્તસૂરિ સેવા સંઘ, જિનદત્તસૂરિ બ્રહ્મચર્યાશ્રમ-પાલીતાણું વગેરે સંસ્થાઓમાં તેમનું ઘણું મોટું પ્રદાન છે. સુરતમાં મેહનલાલજી ઉપાશ્રય માટે પિતાની જમીન અર્પણ કરી, સુરતના ચંદ્રપ્રભુ જેન દેરાસર, ઘેળકા કલીકુંડમાં દાદાવાડીની જગ્યા, નાગેશ્વરમાં દાદાવાડી, મહાવીરસ્વામી જૈન દેરાસર, પાયધુની એમ ઘણી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે તેમની સેવાઓ પ્રશંસનીય બની છે. દક્ષિણ સિવાય ભારતનાં મહત્ત્વનાં તીર્થસ્થાની પરિવાર સાથે યાત્રાઓ કરી છે. ઘણું જ પ્રેમાળ, સરળ અને પરગજુ સ્વભાવના શ્રી જીવનચંદભાઈ જૈન સમાજનું ગૌરવ છે. - ~શ્રી તારાચંદભાઈ આર. નરસીધાણી, તલેદ તલોદ નગર પંચાયતના પ્રમુખ ૧૦ વર્ષ રહ્યા. તલોદ જનતા સહકારી યોજનાના ચેરમેન છે. પ્રાંતિજ તાલુકા ભાજપના પ્રમુખ. એડકેટ છે. વકીલાતને વ્યવસાય છે. રાજ્ય પક્ષે સારે રસ દાખવે છે. તદ નાગરિક સહકારી બેંકના ડિરેકટર છે. સેવા તેમને જીવન મંત્ર છે. તલેદની ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy