________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૧૭
'
વખતે સૌ સભ્યાને તેમની રાહબરી હેઠળ અમેરિકાની યાત્રા કરાવી અને ‘સંઘવી ’અટક સાક કરી. ગચ્છ-સંપ્રદાય કે અન્ય ભેદભાવા ભૂલીને સૌ જૈને એક પ્રેમમય વાતાવરણમાં હળેમળે અને ઉત્ક સાથે એ જોવા તેમણે સમય, શક્તિ અને સંપત્તિનો ભાગ આપ્યા. તેમની અધ્યક્ષતાના દેદીપ્યમાન સમયમાં ભારતભરમાં સત્તર ગ્રૂપોની
સ્થાપના થઈ.
સંઘવી સાહેબ, બહુધા સફારી સૂટમાં નજરે પડે છે જેમાં વધુ ખિસ્સાં હાય છે. અને એ ખિસ્સાંઓમાં સામાજિક સંસ્થાઓ કે વ્યક્તિઓને આર્થિક સહુયેગ આપવાની ઉદાર તત્પરતા હાય છે. પણ માત્ર દાન આપી અટકી જવુ' કે એનાથી કોઈ ને પંગુ બનાવી દેવામાં તેઓ માનતા નથી. સહુયેગ આપી અન્યને સ્વાવલંબી અનાવવા, માનવનું ગૌરવ જળવાય એ રીતે વર્તવાની ખાનદાનીભરી રીતભાત તેમના દરેક કાર્યોમાં જોવા મળે છે.
૧૯૫૨માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેકિટસ શરૂ કરી અને ટૂંક સમયમાં જ પ્રેકિટસ જમાવી પણ એ ટેબલ-ખુરશી અને એફિસની દુનિયા માંહ્યલાને નાની પડવા લાગી. ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝંપલાવ્યું; જ્યાં ‘માંડી પડચા તે મહાસુખ માણે' જેવું નથી હાતું. છતાં પળેપળની અપ્રમાદ ક વ્યનિષ્ઠાથી તેમના જેવા ક વીર એક સફળ ઉદ્યોગપતિ તરીકે બહાર આવ્યા. હજી ચેતનના ઘેાડા ઘટમાં થનગને છે. તેઓ સ્વપ્ના સેવે છે અને એને સાચાં પણ પાડે છે.
તેમની સૌજન્યશીલ વ્યવહારિકતા સ્પષ્ટ છતાં "ખરહિત વિચારધારા અને કાર્ય ને સર્વાંગ સુંદર રીતે પાર પાડવાની અનેખી આત્મસૂઝ અને સામેની વ્યક્તિના વિચારો સમજવાની નમ્રતાને કારણે તે પુરાગામીઓના પ્રીતિપાત્ર, સહગામીઓના વિશ્વાસપાત્ર અને અનુગામીઓના શ્રદ્ધાપાત્ર બન્યા છે. તેએ જિંદગીમાં વરસે નથી ઉમેરતા પણ વરસેમાં જિંદગી ઉમેરે છે. તેઓ ઘણી વાર સેમ્યુઅલ જોન્સનનું વાકય ટાંકે છે “ એવા દરેક દિવસને હુ. વેડફાયેલે ગણુ છું કે જ્યારે મેં એકાદ પણ નવા પરિચય ન મધ્યેા હાય.” અને જેની સામે માનવ માત્રના કલ્યાણનું ધ્યેય હાય, સમાજ
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org