________________
૧૧૪ ]
શ્રી ગગુભાઈ પુનશી સધાઈ ( મદુરાઈ )
આ જગતના પટ પર માત્ર પુરુષાર્થ, પરિશ્રમ, આત્મશ્રદ્ધાના અદ્ભુત જાદુથી જવનની ઘેાર આંધી વચ્ચે ચમકારે સનારા કહીદેશની સિદ્ધિએ સુવર્ણાક્ષરે આલેખાય છે.
આજથી અધર્ધી સદીના અંધકારભર્યા કાળમાં દક્ષિણની દુનિયામાં મદુરા પહેાંચીને આત્મશ્રદ્ધાની મૂડીથી માત્ર એક સંચાથી આર‘ભી ભારતભરમાં પ્રથમ રેડીમેઈડ વસ્ત્ર-ઉદ્યોગ સ્થાપનાર શ્રી ગગુભાઈ પુનશી સંઘાઈ ને જન્મ ઈ. સ. ૧૯૦૭ના ડિસેમ્બર માસની પચ્ચીસમી તારીખે થયેા હતા.
{ આપણા શ્રેષ્ઠીવર્યાં
કિશોરવયમાં કચ્છમાં અને મુંબઈમાં પ્રાથમિક અભ્યાસ કરી ચૌદ વષઁની વયમાં કિશોર ગગુભાઈ મુંબઈમાં પિતાના અનાજના વ્યાપારમાં સામેલ થયા હતા.
અનાજની આ દુકાનની દીવાલા સ્વપ્નવિહારી શ્રી ગગુભાઈના વિશાળ અને ઉન્નત સ્વપ્ના માટે અતિ સાંકડી પડી. આ સાહસિક હૈયામાં સમુંદરની સીમાઓ વીંધી જાપાન પહેાંચી, લલાટના લેખ આલેખવાનાં સ્વપ્ના ઘેાળાવા માંડયાં; પરંતુ પરદેશ-પ્રવાસની સગવડ થઈ શકે એવા પિરવારના સોગે નહાતા.
મુંબઈની ભરી દુનિયામાંથી મા—આપના દ્વારેથી મેડી રાત્રે ગૃહત્યાગ કરીને શ્રી ગગુભાઈ મદુરા પહોંચ્યા અને સિલેાન થઈ જાપાન પહોંચવાની સોગઠાબાજી આરંભી પરંતુ મહિના સુધી અજાણી અને અજ્ઞાત નગરી મદુરાની હવા ખાવી પડી.
આ સમયમાં અંગત ખર્ચ માટે યુવાન ગગુભાઈ એ મદુરાની અજારા અને ગલીઓમાં ઘૂમી ટુવાલ અને અનિયનની ફૅરી આરબી દીધી અને નગરના કાઈષ્ણુ એટલાને આશ્રય લીધા હતા,
આ યાત્રાધામમાં જીવનની અનેાખી યુવાન શ્રી ગગુભાઈ એ સાત મહિના આમ અને ભાવિ આંધી વચ્ચે વિતાવ્યા પછી
Jain Education International
યાત્રા ખેડતા સાહસિક
અસ્થિરતા, અનિશ્ચિતતા ‘ટાઉનહેાલ ' રોડ પર
"
For Private & Personal Use Only
www.jainelibrary.org