________________
૧૩૨ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની દરેક સંસ્થાઓમાં તનમન-ધનનો ભેગ આપી અગ્રગણ્ય ભાગ લે છે. આટલી નાની ઉમરમાં તેમણે પિતાના વતન સિહોરમાં પિતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે સૌને ભેદભાવ વગર ફક્ત ૨૦ પૈસામાં દવા મળે તે માટે સાર્વજનિક દવાખાનું શરૂ કર્યું. શિહેરમાં ચાલતી આયંબિલ શાળા કાયમ માટે સારી રીતે ચાલુ રહે તે માટે સારી રકમ આપી. મહાવીર જૈન વિદ્યાલયમાં અધેરી શાખામાં પિતાના પિતાશ્રીના નામે સારી રકમ આપી ભેજનગૃહને આદેશ લીધેલ છે. મુંબઈમાં સાયનમાં ચાલતી આયંબિલ શાળામાં આ માસની શાશ્વત એવી કાયમ માટે રૂ. ૮૭૭૭૭ જેવી સારી રકમ આપી પોતાનાં માતુશ્રી ગજરાબેન મૂળચંદના નામે આદેશ લીધેલ છે. પાલીતાણામાં કેસરિયામાં ભેજનગૃહ પિતાનાં માતુશ્રી ગજરાબેનના નામે અને તેમના કુટુંબીજનોના નામે આદેશ લીધેલ છે. પાલીતાણા ડેમ ઉપર રોનેટેરિયમમાં પિતાશ્રીના નામે બ્લેક કરાવેલ છે. સુરત મહાવીર જૈન હેસ્પિટલમાં પણ સારી રકમ આપેલ છે. તે ઉપરાંત જૈન જ્ઞાતિની ચાલતી સંસ્થા જેવી કે યશોવિજય જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, તાલધ્વજ જેન વિદ્યાર્થી ગૃહ, મહાવીર વિદ્યાલય, કન્યા છાત્રાલય વડોદરા શાખા, મહુવા બાલાશ્રમ જેવી અનેક સંસ્થાઓમાં ઓલર ભજન તિથિ, અન્ય ક્ષેત્રે સારી રકમ દાન આપેલ છે. તે ઉપરાંત સંવત ૨૦૩૭ માં પિતાના વતન સિહોરમાં ઉપધાનમાં પિતાને સારો હિસ્સો આપી લાભ લીધેલ. તે ઉપરાંત ૨૦૩૭ માં કદમગિરિમાં પ. પૂ. આચાર્ય શાસનસમ્રાટ મેરુપ્રભસૂરીશ્વર મહારાજની નિશ્રામાં વિધિ સહિત જેલ આયંબિલની ઓળીમાં પિતે સારો હિસ્સો આપી અમૂલ્ય લાભ લીધેલ. અગિયાળીમાં પિતે પ્રતિષ્ઠા કરાવી સારી રકમ આપેલી. અભ્યાસ ઓછો હોવા છતાં ખૂબ જ જ્ઞાની છે. આજે દરેક કાર્યમાં પૂરી ધગશથી (જે કાર્ય કે તે નીડરતાથી) કામ કરે છે. દરેક જગ્યાએ ભેજનગૃહ, તિથિ દરેકમાં સારું દાન કરવાની ધગશ ધરાવે છે. સમાજમાં અગત્યનું સ્થાન ધરાવે છે. ઘોઘારી વિશાશ્રીમાળી સહાયક ટ્રરટમાં એડવાઈઝરી બેડમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org