________________
અભિવાદન ગ્રંથ ]
સિહારમાં અને અન્ય સ્થળે ખીજાં શુભ કાર્યાં— —પિતાશ્રીના નામે એકસ-રે વિભાગ નફા-નુકસાન રહિત ધેારણે
સિહેારમાં.
—ઉકાળેલા પાણીના કાયમી આદેશ સિંહાર.
—વડાદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય. —સાવરકુંડલામાં વિદ્યાથીગૃહમાં એક રૂમ માટે.
-અમદાવાદ-પારડીમાં આયબિલ હાલમાં પિતાશ્રીના નામે. —તપોવનમાં એક સ્કૂલને
—તાલધ્વજ જૈન વિદ્યાર્થીગૃહમાં ઉપપ્રમુખના હોદ્દો ધરાવે છે.
[ ૧૩૩
શ્રી ચંદુલાલ ટી. શાહ
૮૨ વર્ષની ઉંમરના અને મુંબઈમાં સારુ એવુ માનપાન પામેલા, જૈન સમાજના આગેવાન કાર્યકર્તા શ્રી ચંદુભાઈ ટી. શાહ મૂળ તો સૌરાષ્ટ્રના વઢવાણ શહેરના વતની છે. નાની ઉંમરથી જ પિતાની સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. પિતા વીમાના વ્યવસાયમાં હતા. તેએ ૧૯૨૧માં ગુજરી ગયા માદ પેાતાની ૨૦ વર્ષની વયે ૧૯૨૬માં મેસસકીલાચંદ દેવચંદ કુાં. માં એના વીમા વિભાગમાં ભાગીદાર તરીકે જોડાઈ ને કારકિર્દીની શરૂઆત કરી. તે પછી ઘણાં વર્ષોં સુધી જુદી-જુદી પરદેશની મોટી વીમા ક‘પનીઓમાં જવાબદારીભર્યું સ્થાન ભાગળ્યુ’. ૧૯૩૨થી કેનેડાની પ્રખ્યાત જીવન વીમા કંપની “ ક્રાઊન લાઈફ ”માં જોડાયા અને તેમાં તેમને મળેલી અભૂતપૂર્વ સફળતાના પિરણામે એ કપનીના હિંદના વડા ચીફ એજન્ટ મિ. ટી. ડબલ્યુ. બફે ૧૯૩૬થી તેમની સાથે અખિલ હિંદના કપનીના બિઝનેસમાં ભાગીદાર તરીકે જોડાવાની ઓફર કરી. પરિણામે જિંદગીના વીમા વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થતાં સુધી ભાગીદારી ચાલુ રહી એ એમના માટે ગૌરવ સમાન છે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org