________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૪૩
શ્રી નગીનદાસ વાવડીકર પ્રત્યે તેમને અત્યંત લાગણી અને સદ્ભાવ છે. વિદેશી શહેરમાં જિનમંદિર આદિની પ્રતિષ્ઠા અને વર્લ્ડ જૈન કેન્સ જેવા કાર્ય ક્રમે! યેાજાયા. શ્રી વાવડીકર આ કાર્યક્રમમાં જૈન સમાજના પ્રતિનિધિ તરીકે શ્રી ગાર્ડી સાહેખના નિમ ત્રણથી પ્રેમ અને સદ્ભાવના સહુ ભાગ લેવા ગયેલ. વિદેશમાં જવાને આ પ્રથમ પ્રસંગ હોઈ જેમ દેશના જનસમાજમાં પેાતાની કાર્યશક્તિ વડે સફળતાને પામ્યા તે જ રીતે વિદેશમાં આપણા ધર્મ, સમાજ, સંસ્કૃતિનું ગૌરવ વધારે, ત્યાંના જનજીવનની જાણવાલાયક વાત પત્ર-પત્રિકાઓમાં આપે, એવી અપેક્ષા–સફળતા સૌ ઇચ્છી રહ્યા છે. તા. ૧૪ જુલાઈથી ૨૬ જુલાઈ સુધીની વિદેશયાત્રા – ઈંગ્લેન્ડની ધરતી પર તેએ ભારતીય સંસ્કૃતિની અને જૈનધર્મની આભા વિસ્તારે એ જ અભ્યના.
શ્રી વાવડીકરના “ જૈન ’” સાપ્તાહિક પત્ર સાથેના પાયારૂપ ગાઢ સબંધ જે તેમના યશસ્વી જીવન-ઘડતરમાં પાયારૂપ કાર્ય કરી રહ્યો શ્રી વાવડીકરના શબ્દોમાં "" જૈન પત્ર સાથેના સબંધ અને લખવાની વધુ પ્રેકિટસ પાડી હોય તે
છે. ખુદ
‘ જૈન ” પત્રના ફાળેા છે. સેવા ને સાહિત્ય તથા પત્રકારત્વની યશસ્વી સેવા દ્વારા જીવનસિદ્ધિની વધુ ઊંચાઈ પ્રાપ્તકર્તા શ્રી નગીનદાસભાઈ વાવડીકર માટે વિદેશાગમનના સન્માન સમારંભમાં તેમના જ નાનાભાઈના મુખેથી સાન ગૌરવસહ શબ્દો સરી પડવા કે, “ અમેાને કે મારા વડીલ બધુ વાવડીકરને પણ સ્વપ્ને પણ ખ્યાલ ન હતા કે વાવડી જેવા નાનકડા ગામમાં સાધારણ સ્થિતિમાંથી આટલી હદે પ્રસિદ્ધિના શિખરે પહોંચી લંડનના પ્રવાસના યશભાગી, મહારાષ્ટ્ર સરકારની એસ. ઈ. એમ.ની પદવી મેળવી શકશે. ” શ્રી વાવડીકરના સફળ જીવનનુ રહસ્ય એ જ કે તમે મેળવે તેના કરતાં વિશેષ આપા; પિરણામે તમે આપશે તેથી યે વિશેષ પામશેા. કુદરતનેા કાનૂન છે કે વાવશે તેથી અધિક લણશે.
શ્રી વાવડીકરભાઈના સામાજિક કાર્ય જૈન સમાજ આગળ વધે. આપની યશસ્વી કાર્યશક્તિથી જૈન સંઘ વધુ યશવી નીવડે. દીર્ઘાયુષ્ય પામેા ને આપના જીવનની કિમતી ક્ષણેાથી અમ લોકોને
Jain Education International
(4
For Private & Personal Use Only
www.jainelibrary.org