________________
અભિવાદનગ્રંથ ]
પૂ. આ શ્રી સતાકબેન નાનજીભાઈ મહેતા
સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી ધુમલીની પાસે આવેલ પ્રખ્યાત ભાણવડ ગામમાં વિક્રમ સંવત ૧૯૬૧ના ચૈત્ર વદ્દ બીજના પૂજ્ય બાનેા જન્મ થયેા. માતાનું નામ કુંવરબા અને પિતાનુ નામ શ્રી કરશનભાઈ. પિતા કરશનભાઈ વેપારી પેઢીમાં નામુ લખીને પેાતાના સંસાર ચલાવતા હતા. પૂ. ખાને ૪ (ચાર) બહેનો અને ૨ (બે) ભાઇ એ હતા. એમાં અત્યારે પૂ. બા એકલાં જ છે. ૬ વષઁની 'મરે જ પૂ. બાએ માનું વાત્સલ્ય ગુમાવ્યું હતું. નાનપણમાં જ માનો પ્રેમ ગુમાવવાથી પૂ. આનું મન ઘણું પોચુ` રહ્યું. એમના ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર હતું. ત્યાં પૂ. મા નાનપણથી જ જતાં. કંઈક થાય કે દિરે જઈ બેસી રડતાં. આમ નાનપણથી જ ધાર્મિક ભાવના એમના મનમાં વણાઈ ગઈ.
[ ૪૭૩
વૃદ્ધોની સેવા કરવાનું નાનપણથી જ સંતકબાને ગમતું. આજુબાજુ રહેતી ઘરડી વૃદ્ધાઓને તેએ હાથ ઝાલી દર્શને કે કથા-વાર્તા સાંભળવા લઈ જતાં. પૂ. માનું કહેવુ છે કે આજે જે કાંઈ પણ સુખ મને પ્રાપ્ત થયું છે એ સૌ વૃદ્ધ-જનાના આશીર્વાદનુ પિરણામ છે.
ભાણવડની કન્યાશાળામાં સંતાકખાએ ચાર ગુજરાતી સુધીના અભ્યાસ કર્યો. તે સમયે . છેકરીઓ માટે બેસવાની બાંકડાની વ્યવસ્થા ન હતી. ભણતી વખતે સ'તેકઞાને એવા વિચાર આવતા કે મારી પાસે સગવડ થશે તેા સૌ પહેલાં મારી આ શાળાને સુંદર બનાવીશ. સમય જતાં પૂ. બાએ શાળાના ઉદ્ધાર કર્યો. એચ મુકાવ્યા, મકાન નવું કર્યું. અને આજે તે એમના નામથી જ “ સંતાકખા શાળા તરીકે એ શાળ સમૃદ્ધ બની છે.
""
પૂ. બાનુ હુલામણું નામ સતી. અભ્યાસમાં પૂ. આ સાથે બીજી ત્રણ બહેનોની સ્પર્ધા રહેતી. એ બહેના ગરાસિયાની અને એક મણિબેન દામજીભાઈ ( શ્રી લલિતાભાભીનાં માતુશ્રી ) અને ચેાથાંસ તેકખા. એમાં માનેા નબર પહેલા-મીજો જ રહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org