________________
અભિવાદનગ્રંથ ]
[ ૪૩ ઉદ્દેશે અમરગઢ (જીથરી)માં ક્ષય નિવારણની મટી હોસ્પિટલ બંધાવી, જે આજે અનેક સંકુલમાં વિસ્તરીને તેમની કીર્તિગાથા ગાઈ રહી છે.
એમ તે આ જ્ઞાતિમાં એક એક વ્યક્તિ કે એક એક કુટુંબ અર્થકારણ – સમાજકારણ – રાજકારણમાં અગ્રસ્થાને રહ્યું જ છે. આ સર્વના નામોલ્લેખ કરીએ તો પણ ગ્રંથ રચાય તેમ છે. છતાં, શ્રી ખુશાલદાસ પારેખ, દ્વારકાદાસ હરગોવિંદદાસ વેરા, બારેટ અંબા પ્રસાદ ખંડેરાવ, જગજીવનદાસ નારાયણ મહેતા, ડે. જેઠાલાલ વનમાળીદાસ વેરા, ભવાનજીભાઈ રામજીભાઈ વળિયા “બાપા” કાનજીભાઈ સવજીભાઈ પારેખ, મનજી અમદાસ વોરા, ભગવાનદાસ ગોકુળદાસ વેરા, લક્ષ્મીદાસ દેવીદાસ વેરા, નાગરદાસ ધારશી ભુતા, કાળુભાઈ વળિયા, નાનાભાઈ મંછારામ મહેતા, શેઠ હરિચંદ સંઘવી, નાગરદાસ રતનજી વેરા, હરિલાલ મોહનલાલ શેઠ, વ્રજલાલ ભગવાનદાસ ગાંધી, ભગવાનદાસ હરિચંદ દલાલ, રણછોડદાસ ભગવાનદાસ સંઘવી, ધરમદાસ પ્રભુદાસ મહેતા. નંદલાલ મૂળજી ભુતા, દ્વારકાદાસ મેરારજી શાહ, ઈત્યાદિ મહાનુભાવોએ પિતાની ઉદાર સખાવતેથી દવાખાનાં, શાળા-કોલેજો, ધર્મશાળા, સમાજસેવાની સંસ્થાઓ સ્થાપીને પુણ્યકાર્યો કર્યા છે.
કપિલ જ્ઞાતિમાં મહાનુભાવે ઉલ્લેખનીય છે તેમ નારીરને પણ આદરણીય છે. સમાજસુધારાના યુગમાં નારી પ્રતિષ્ઠાની સંસ્થાઓ ઊભી કરનાર લેડી લક્ષ્મીબાઈ જગજીવનદાસ, પિતાના સમાજમાં સુધારાઓ દાખલ કરનાર શ્રીમતી હંસાબહેન મહેતા, શિક્ષણપ્રેમી મંગળાબહેન દ્વારકાદાસ દલાલ, હસ્તકલામાં વિખ્યાત શ્રીમતી કલાબહેન કટકિયા, તિવિંદ નંદિનીબહેન પારેખ, કલાભૂષણ
નૃત્યશિરોમણિ” આશા પારેખ, નૃત્યાંગનાઓ અમિતા પારેખ, કલ્પના પારેખ, ફાગુની પારેખ, સિમતા કાણકિયા, કેમલ મહુવાકર
આદિ નામે તરત જ સમરણમાં ઊભરાય છે. તે, શાંતિકુમાર દેસાઈ કિશોર દેસાઈ, રાજેશ મહેતાના ગીત-સંગીત ક્ષેત્રે ઝળહળતાં નામે પણ વીસરાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org