________________
૪૮ |
[ આપણું શ્રેણી એવી જ રીતે પત્રકારી સાહિત્યમાં શિરોમણિ હરકિસન મહેતા, વિશ્રી રમેશ પારેખ, શ્રી રસિકલાલ ભુતા, જિતેન્દ્ર સંઘવી, શ્રીમતી રૂપા મહેતા સમા સમર્થ સાહિત્યકારો આ જ્ઞાતિનું ભૂષણ છે. એવી જ રીતે ઈજનેરી વિદ્યાને પારંગતે, ડોકટરો, કેળવણીકારો, વકીલે, સુધારક વગેરેની સંખ્યા પણ નાનીસૂની નથી.
આમ, તેજસ્વી નરરત્નોથી શોભતી કપોળ જ્ઞાતિ ગુજરાતનું મહામૂલું ધન છે. માત્ર ધનસંચયને જ પ્રાધાન્ય આપવાને બદલે સુમાગે ધનવ્યય પણ કરવાની સૂઝ અને સંસ્કાર ધરાવતી આ જ્ઞાતિ પિતાની કીર્તિદા ઇમારતથી અજરઅમર રહેવા સર્જાઈ છે. મુંબઈની હરકિસનદાસ હોસ્પિટલ અને અમરગઢની ક્ષયનિવારણ હોસ્પિટલ આ જ્ઞાતિના કીર્તિસ્તંભ છે! (કપોળ ગૌરવ ગ્રંથમાંથી સાભાર)
ગુજરાતના સાંસ્કૃતિક વિકાસમાં જેનોનું પ્રદાન
(સંકલન : ડે. મુગટલાલ પી. બાવીસી) જેને એ ગુજરાતની સંસ્કારી, સમૃદ્ધ અને શાંતિપ્રિય પ્રજા છે. એ લડાઈ, ઝઘડા, ટંટા, હિસાદ વગેરેથી દૂર રહીને વ્યાપારઉદ્યોગ દ્વારા દ્રપાર્જન કરે છે. કેટલાક કે માને છે કે જેને દેરાસર. ઉપાશ્રય, પ્રતિષ્ઠા અને દીક્ષા મહોત્સવમાં જ પૈસા ખર્ચે છે; પરંતુ એ માન્યતા બરાબર નથી. જેને ધાર્મિક ઉપરાંત બીજા અનેક સમાજે પગી કાર્યોમાં પૈસા વાપરે છે. ખાસ કરીને નીચેનાં ક્ષેત્રમાં એમને ફાળે મહત્ત્વનો છે – ૧. શિક્ષણ
શિક્ષણના ક્ષેત્રે જૈનેનું પ્રદાન ઘણું મોટું છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં અનેક ગામે તથા શહેરમાં જૈન શ્રેષ્ઠીઓનાં દાનથી બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કલેજે બંધાયાં છે. એવું ભાગ્યે જ કઈ ગામ કે શહેર હશે જ્યાં કઈ જેના પરિવારે શૈક્ષણિક હેતુ માટે દાન કર્યું ન હોય. કેટલાક પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org