________________
અભિવાદનગ્રંથ ]
f ૪૫ તા એમની દાનવીરતા માટે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. ઉદાહરણ તરીકે, અમદાવાદના કસ્તુરભાઈ લાલભાઈ પિરવાર અને સુરતના રાયચંદ દ્વીપચંદ પિરવાર. કસ્તુરભાઈ લાલભાઈ પિરવારે અમદાવાદની એલ. ડી. આટ્સ કોલેજ, એલ. ડી, એન્જિનિયરિંગ કોલેજ તથા એલ. ડી. ઇન્સ્ટીટયૂટ ઑફ ઇન્ડોલેાજીની સ્થાપના કરી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ભવનમા એમણે કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયભવન માટે દાન આપ્યુ છે. રાયચં દીપચંદ પરિવારે રાયચંદ દીપચંદ કન્યાશાળા, પ્રેમચંદ રાયચંદ ટ્રેઇનિંગ કૉલેજ, કીકાભાઈ પ્રેમચંદ કાલેજ આક્ કામસ તથા લેડી કીકાભાઈ પ્રેમચંદ લાઈ પ્રેરી માટે મેટાં દાન આપ્યાં છે. કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિષયમાં સ્કાલરશિપ માટે તથા મુંબઈના રાજાબાઈ ટાવર માટે એમણે દાન આપ્યાં છે. અમદાવાદની ભે. જે. વિદ્યાભવન જેવી સ`શેાધનસ સ્થાની સ્થાપના એક જૈન પિરવાર દ્વારા થઈ છે. ગુજરાતમાં શાળાઓની સાથે વિદ્યાથી એનાં છાત્રાલયા અને હોસ્ટેલે બાંધવામાં જેનેએ ઉદાર દાન આપ્યાં છે. વર્તમાનમાં દીપચંદભાઈ ગાડી અને તારાચ’દ ધનજી મહેતા પરિવાર તથા મુંબઈના કેટલાક પિરવારોએ મુંબઈ સહિત અન્ય શહેરોમાં લાખા રૂપિયાનાં દાન શૈક્ષણિક સસ્થાઓ માટે આપ્યાં છે. શિક્ષણકાર્ય માં યાગદાન આપનારાં કેટલાંક નામે આ રહ્યાં : હેમાભાઈ નગરશેઠ અને શેઠ હઠીસીગનાં વિધવા હરકુંવરબેન શેઠાણી, અધ્યાપકશ્રી ખેચરદાસ દોશી, શ્રી ઈંદુમતીબેન ચિમનલાલ, શ્રી મેહનલાલ દલીચંદ દેસાઇ, શ્રી અખાલાલ સારાભાઈ પરિવાર, શ્રી પરમાનંદ કાણકિયા અને શ્રી ચિનલાલ ચકુભાઈ વગેરેના ફાળા અનન્ય અને અજોડ ગણી શકાય. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિએ અથવા સ્કોલરશિપ પણ ઘણા જૈન પરિવારો દ્વારા અપાય છે. શૈક્ષણિક સસ્થાઓમાં જેનેના પ્રદાન વિશે એક મહાનિબંધ લખી શકાય એટલુ' માટું કાર્ય થયું છે. ર. ગ્રંથાલય અને વાચનાલય
ગુજરાતનાં વિવિધ શહેરોમાં ચાલતાં ગ્રંથાલયે અને વાચના
શ્રે, છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org