________________
૪૬ ]
। આપણા શ્રેષ્ઠીવર્યા લયેાની સ્થાપનામાં જૈન સાધુએ અથવા જૈન અગ્રણીઓના મહત્ત્વને ફાળો રહ્યો છે, લીંબડી (જિ. સુરેન્દ્રનગર )નું દેવચંદ્રજી સાજનિક પુસ્તકાલય તથા લાધાજીસ્વામી પુસ્તકાલય એનાં ઉદાહરણ છે. ગ્રંથાલયા અને વાંચનાલયેા ઉપરાંત અનેક જૈન સાધુએ દ્વારા સમાજને ઉપયાગી એવાં, નીતિ અને સદાચારના ઉપદેશ આપતાં પુસ્તકાનુ પ્રકાશન થાય છે. એ પુસ્તકાની કિંમત પ્રમાણમાં ઓછી હાય છે. જેને જ્ઞાનના પ્રસારને ખૂબ મહત્ત્વ આપે છે અને એ પ્રવૃત્તિ એમના દ્વારા સતત થતી રહે છે. જેના જ્ઞાનપંચમી ( કારતક સુદ પાંચમ )ના દિવસે જ્ઞ।નની પૂજા કરે છે. ખંભાત, પાટણ, સુરત, અમદાવાદ, લીમડી વગેરે શહેરાના જ્ઞાનભંડારામાં હજારો પુસ્તક અને અલભ્ય હસ્તપ્રતા આજે પણ સચવાયેલાં પડયાં છે.
૭. આરોગ્ય
આરોગ્યક્ષેત્રે જેનેાની સેવા જાણીતી છે. અનેક નાનાં-મોટાં શહેરોમાં જેનેનાં દાનથી હાસ્પિટલ અથવા હાસ્પિટલના વિભાગાની સ્થાપના થઇ છે. સુરતની મહાવીર હાસ્પિટલ એનું સુંદર ઉદાહરણ છે. જાહેર અથવા સરકારી હોસ્પિટલેામાં જેનેએ મેટી સખાવતા કરી છે. લગભગ દરેક શહેરમાં ચાલતી હાસ્પિટલમાં જેને કાઈ ને કઈ રીતે સક્રિય મદદ કરતા રહે છે. જૈન સાશ્યલ ગ્રુપ તથા અન્ય જૈન મ`ડળે વિવિધ ગેા માટેના નિઃશુલ્ક મેડિકલ કેમ્પા તથા રક્તદાન શિબિરો યોજે છે. કેટલીક સસ્થાએ તરફથી ગરીબ દી આને મફત દવા તથા સારવાર આપવામાં આવે છે.
૪. પાંજરાપોળા અને રમશાનગૃહો
જીવયાને જૈના ખૂબ મહત્ત્વ આપે છે. લગભગ તમામ ગામાની પાંજરાપોળાના વહીવટમાં જૈન અગ્રણીએ અને વેપારીએ મુખ્ય હોય છે. એના નિભાવખર્ચે પણ તેઓ ભાગવે છે. દુષ્કાળના સમયે પશુધનને બચાવવા જૈને મેટું ભંડોળ એકઠું કરી સરકારથી અલગ રહીને સ્વતંત્ર રીતે વ્યવસ્થા કરે છે. અન્ય કુદરતી આફ્તાના સમયે થતા ફંડફાળામાં પણ જૈને યથાશક્તિ મદદ આપે છે. પાંજરાપાળેની માફ્ક સ્મશાનગૃહેાના વહીવટમાં જૈન અગ્રણીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org