________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૯૭
સ્ત્રીઓ માટેના રાધાકિશન હોમની પ્રવૃત્તિઓ વિકસાવવામાં મહત્ત્વને ફાળા આપ્યા છે. તેઓશ્રી ધિ હૈદ્રાબાદ સ્ટેટ ચેઈન એન્ડ સીડ્ઝ મરચન્ટ્સ એસેસિયેશનના સ્થાપક હોવા ઉપરાંત તેના વર્ષો સુધી મંત્રી અને પ્રમુખ તરીકે કામગીરી બજાવી છે. આંધ્ર પ્રદેશ એઇલ મિલ્સ એસોસિયેશનના એક સ્થાપક – વર્ષો સુધી પ્રમુખ પદ સભાળ્યુ' છે. સેન્ટ્રલ એઈલ સીટ્સ કમિટીના ચેરમેન અને એલ ઇન્ડિયા ફૂડ ગ્રેઇન્સ ફેડરેશન અને અન્ય અનેક સમિતિઓમાં અને મડળામાં તેઓશ્રી સક્રિય સેવા આપે છે. ગત વર્ષે ફેડરેશન ઓફ આંધ્ર પ્રદેશ ચેમ્બર ઓફ કામસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, હાલમાં મહાવીર હોસ્પિટલ (૧૦૦ બેડની સુવિધાની ) ગુજરાતી–મારવાડી રિલીફ એન્ડ વેલ્ફેર કમિટીના પ્રમુખ તથા આફટર કેર હામ, દક્ષિણ ભારત ગુજરાતી સમાજના પ્રમુખ અને અખિલ ભારતીય ગુજરાતી સમાજના ઉપપ્રમુખની ફરજ બજાવી રહ્યા છે. તેમ જ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે.
શ્રી ટોકરશી ભુલાભાઈ વીરા
કચ્છની ધી’ગી ધરતીએ સાહસિક વ્યાપારીએ, ઉદારચરિત દાનવીરો અને ખમીરવંતા શ્રેષ્ઠીઓની સમાજને જે ભેટ ધરી છે તેની ઇતિહાસે સુ`દર નોંધ લીધી છે.
કચ્છના વતનીપણ ઘણાં વર્ષોથી મુંબઈને વતન બનાવીને અનેક ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સસ્થાઓના રાહબર બનીને વિવિધ દૃષ્ટિકાણથી યાગદાન આપી રહેલા શ્રી ટોકરશીભાઈ જૈન સમાજના સન્માનનીય વ્યક્તિ છે. અચલગચ્છી સમાજનું તેએ અણુમેલ રત્ન છે—કુનેહ, કાઠાસૂઝ અને કાબેલિયતનાં લક્ષણા જેનામાં સંપૂર્ણ પણે તાણાવાણાની માફક ગૂંથાયેલાં છે. તેમનામાં એક પ્રતિનિધિ પુરુષ તરીકેનું ભવ્ય સ્થાન હાંસલ કરીને પોતાના માદરે વતન કચ્છનું ગૌરવ વધાયુ છે.
શ્રૃ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org