SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૮૩ જીવનનું મૂલ્યાંકન માનવીના મૃત્યુ પછી જ અંકાય છે. તેમણે આમ સમાજમાં જે ચાહના અને પ્રેમ સંપાદન કરેલ તેની પ્રતીતિ કરાવતા તેમના સ્વર્ગવાસ પછી જે જે જુદા જુદા સમુદાયમાંથી સ્વસ્થને માટે જે લાગણી વ્યક્ત થઈ છે તે આ પ્રમાણે છેઃ તેમના વિશાળ પરિવારના બધા જ સભ્યાના માયાળુ સ્વભાવ સાથે ઉચ્ચ ભાવના અને ઉદારતાથી ભરપૂર સુવિચાર સાથેની તેમની પરોણાગત સૌને યાદ રહેશે. તેમનાં એક એક કાર્યા અભિનંદનીય અને આવકારદાયી રહ્યાં છે. તેમના સ્વર્ગવાસથી સમાજે એક મહાન વ્યક્તિ ગુમાવી છે. તેમણે ઊભા કરેલા ટ્રસ્ટના આયેાજનમાં નાત– જાત-જ્ઞાતિ કે ગામના ભેદભાવ નહાતા. તેમનુ સમગ્ર જીવન લેાકકલ્યાણ અર્થે જ હતું. આ ભાવનાના વારસે તેમના પરિવારે આજ પણ જાળવી રાખ્યા છે. ઉદારતા અને વિશાળતાના પુણ્યલાભથી પાવન થયેલા આ પુરુષને જૈન સમાજે સ્વનેત્રે નિહાળીને અનેક વખત તેમનું જાહેર સન્માન કર્યું છે. સ્વર્ગસ્થ પેાતાની હયાતી દરમ્યાન સેકડા સંસ્થાઓને કરેલ દાન અને સખાવતાથી અનેક સસ્થાએ પાંગરીને વટવૃક્ષ બની છે. દાનધર્મનાં સંખ્યાબંધ કામેાને સહાયરૂપ થવાની સવૃત્તિ અપનાવી આત્માની પણ ઉન્નતિ સાધી ગયા. બીજા અર્થમાં કેવળગમ્ય જ્ઞાનલબ્ધિ પામી ગયા. સરળતા અને નિખાલસતા એ એમના જીવનનાં જાણે પ્રેરક બળા બની રહ્યાં. છાશકેન્દ્રો હાય કે પાણીનાં પરખ હાય, ગરીબેને કપડાં હાય કે દવાદારૂ હોય; ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકા હોય કે યુનિફોર્મ હાય; દુષ્કાળ હૈાય કે કુદરતી આફતો હોય; એક એક કામમાં તેમની દેણગીના પ્રવાહ ચાલુ જ હાય. અભયદાનનું એવું જ મહાપુણ્ય આ પરિવારે પ્રાપ્ત કર્યું. સેંકડોની સંખ્યામાંના ખેલ જીવાને કટોકટીની અણીએ ઘાસચારાની વ્યવસ્થા કરાવી ઉગારી લીધા અને ધર્મધ્વજા લહેરાતી રાખી તેમની પુણ્યવતી અને ધર્મશીલ સુવાસ અમરતાને પામી ગઈ છે. એમના ક્ષમાશીલ ઔદા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy