________________
અભિવાદનગ્રંથ ]
[ ૫૭૭
વગેરે સદ્ગુણા ખરેખર દાદ માંગી લ્યે તેવા છે. સેવાની સુવાસથી મહેકતું તેમનું જીવન આથીયે વધુ પરોપકારી અને અને તેમની આધ્યાત્મિક ઉપાસના અખંડ જલતી રહે તેવુ... ચિરાયુષ આપણે ઇચ્છીએ.
શ્રી બાપાલાલભાઈ એ જવાબદારી સ્વીકારી ત્યારથી આ. કે. પેઢી સુરેન્દ્રનગરમાં આજ પર્યંત ૫૦ વર્ષથી એકધારા વહીવટ શરૂઆતમાં ૨૦૦૪માં મંત્રીપદે અને છેલ્લાં બે વર્ષથી મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. કા ની રૂપરેખા, સંઘની વ્યવસ્થામાં જોડાયા પછી બાજી પૂજ્ય સ્વામીપ્રસાદ એક જ દેરાસર હતું. તેને ચાવીશ જિનાલયમાં રૂપાંતર કર્યું. પ્રતિષ્ઠા-મહેાત્સવ ૨૦૦૬માં નંદનસૂરિ મ. સા.ની નિશ્રામાં કર્યાં, ધાર્મિક સ`સ્થાની સાથે સામાજિક સ...સ્થામાં પણ એટલેા જ રસ દાબ્યા. ખળકેળવણીની સસ્થા બાલમંદિર ચલાવતા, સ`ચાલન કરતા હતા. ૨૦૦૬માં બાલમંદિર માટે જગ્યા મેળવી અને રતિલાલ દહિયા પાસેથી દાન મેળવ્યું. અદ્યતન ખાલમંદિરની રચના કરી આજે લાખાની કમત થઈ જાય.
આ પ્રવૃત્તિની સાથે ડાહ્યાભાઈ લલ્લુભાઈની પેઢી સભાળવાની સાથે છેલ્લાં વીશેક વર્ષથી સામાયિક 'સ્થાના સભ્ય, નગરપાલિકાના સભ્ય ચેમ્બર ઓફ કામના સભ્ય, ગ્રેઈન મરચન્ટ્સ એસે. અમદાવાદના સભ્ય, ગ્રેઇન મરચન્ટ ફેડરેશન દિલ્હીના સભ્ય. સરકારી લેવલે ઘણી બધી કમિટીમાં સભ્ય હતા. છેલ્લાં ત્રીશ વર્ષથી સામાજિક સંસ્થાએ માંથી નિવૃત્તિ લઈ કેવળ જૈન સંઘના વહીવટમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું જેની અનેકવિધ જવાબદારીએ એકલા હાથે સભાળી રહ્યા છે. જે વહીવટનુ ભાડાળ આશરે એકાદ કરોડનું હશે. સ બધા જ સાધુએ તરફ અનન્ય ભાવ અને શ્રદ્ધા મુખ્ય વાત. ગ્રેઈન મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ હતા ત્યારે છ॰ ઋત્વીજોના ઉત્કષ માટે ૭૦ એકર જમીન પ્રાપ્ત કરેલી. એટ્સિ, રહેઠાણુ, ગાડાઉન બધી જ યેાજના કરેલી. દુરંદેશીપણુ હતુ. જીવનની એક ચાક્કસ ષ્ટિ છે, તેને કારણે જ બધાં આયેાજના સફળ થયાં. સ્પષ્ટવક્તા,
સમુદાયના
. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org