________________
૫૭૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા કેઈની શેહમાં ન પડચા. શાસન ચલાવવાની એક ચાન દૃષ્ટિ પ્રતિષ્ઠાની પડી નથી. શાસન ચલાવવું એ જ ધ્યેય. મેક્ષપદ આ કાળમાં નથી. પૂર્વતૈયારી આ જન્મમાં મુખ્ય દૃષ્ટિ અરિહંત પરમાત્માના ધ્યાન તરફ. એક ભાઈ અમેરિકા છે. સંસારના સુખને બહુ સ્પર્શી નથી કર્યાં. હા` લાઈફ જીવ્યા છે. યાત્રા ચાલીને જ કરવાની. અપયશ પાતે લ્યે છે, યશ હંમેશાં બીજાને આપ્યા છે. હંમેશાં પેાતાના માથે ઘા ઝીલ્યા છે. સંસ્થાનું મમત્વ બહુ જ બહાર હતા છતાં ધ્યાન અત્રે જ, જીવનના કઈ અક્સાસ નથી. અપાર શ્રદ્ધા, મહિમા કેમ વધે? વાસુપૂજ્યસ્વામી મંદિરના જીર્ણોદ્ધાર ૨૦૪૬માં. માટેા ઉત્સવ. શતાબ્દી મહાત્સવ ઉજવણીના અનેક કાર્યક્રમમાં ૧૦૦ કુટુંબ. શતાબ્દી મહેાત્સવ સુધીમાં આંતિરક ધંધામાં સહાયભૂત થયુ. ૩૫૦૦૦નું ભડાળ શરૂ કરેલું. ૩૭ લાખનું ભંડાળ. અનાજ, કપડાં દર મહિને દસ લાખ સુધી પહોંચાડવા. ધંધામાં સહાયભૂત થયા. વૈયાવચ્ચની સ`ઘની જાગૃતિ. બધું જ સંધના નામે મળતુ એ જ મેાટુ' ભડાળ,
શ્રી બિપીનભાઈ આબુલાલ મહેતા
શ્રી બિપીનભાઈ બાબુલાલ મહેતાને જન્મ તા. ૭-૧૨-૧૯૫૭ના રાજ થયા હતા. તેમણે B. com, LL.B. સુધી અભ્યાસ કરેલ છે. તેઓશ્રી કેમ્પ હાઈડ્રોકલિક-પ્રાઈ વેટ લિ. તથા નવા મેક એલેક ઇન્ડ. પ્રા. લિ. ના ડાયરેકટર છે અને નેપ્ચ્યુન વોટરપ્રૂફ મેન્યુફેકચરિંગ કુ. તથા માર્ટિન એન્ડ કુાં.ના ભાગીદાર છે. તેઓ જાયન્ટ્સ ગ્રુપ એફ મેમ્બ્રેના સભ્ય છે અને બધા પ્રકારની સામાજિક સેવાઓ બજાવે છે—જેમકે રક્તદાન, પૂર હેાનારત વખતે ડફાળા, આંતરવિગ્રહને કારણે અસરગ્રસ્ત લેાકેા માટે રાહતફડ વગેરે. જૈન સાલ ગ્રુપ એફ એએ, સાન્તાક્રુઝ જૈન સંઘ, પારસનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, વિદ્યોત્તેજક સંસ્થા જામનગર, જામવથલી હાઈસ્કૂલ વગેરે શૈક્ષણિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org