________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૦૧
મેમ્બર્સ અમેરિકા ગયા હતા. અગાસીતી માં ચાલુ વરસમાં વિશાળ ભેજનગૃહ હાલ અને તેના ઉપર ધ શાળા, સેનેટારિયમ તેમની દેખરેખ નીચે બની રહેલ છે. શ્રી પાપટલાલભાઈ ને છ પુત્ર અને એક પુત્રી છે. તેમનાં નામ પ્રીતિ લાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસ...તલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબેન છે. સેવંતીભાઈ એજિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ. ડી. છે. ચદ્રકાન્તભાઈ એમ.એસ., એમ. ટી. સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસસી. કમ્પ્યુટર પૂરું' કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચંદ્રકાન્તભાઈ તથા પૌત્ર ચેતન અમેરિકામાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪રમાં કીતિ લાલે પર્યુષણ પ માં અઠ્ઠાઇ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીએ નિમિત્તે સ. ૨ ૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકારસીનું જમણુ થયેલ હતું. ભીડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાને એક બ્લેક પેપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબેનના નામથી અધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફૅમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં અશોક સમ્રાટ સેાસાયટી, ચંદનબાલા સાસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે.
શ્રી પેોપટલાલ નરસીદાસ વારા
રા' નવઘણના કૂવાના થાળે જૂનાગઢના ઉપરકેટમાં ઊભા રહીને નીચે નજર તેા નાખી છે? આહાહાહા....આપે આપ તમારા માઢેથી સરી પડયું હાવુ જ જોઈ એ....જેણે ન જોયા, ઈ જીવતે મૂવા એ લેાક પાર્લામેન્ટની ઠપકાની દરખાસ્ત નહિ તે તૈયાર જ ઊભી હાય છે.
૯૨ વર્ષીના ખણખણતા રૂપિયા જેવા ભર્યાભાદર્યાં, હલનચલન, પાઠ-પઠન, કસરત અને આસને, દેવદર્શન અને વાંચનથી યુક્ત સપૂર્ણ` અકબંધ એક ખળખળ વહી રહેલા ઝરણાના જીવનમાં નજર નાખતાં એવુ' જ આહાહાહા આપેાઆપ ઊઘડી ગયુ હતું.
શ્રે ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org