________________
અભિવાદનગ્રંથ ]
[ ૩૬૨ શ્રી મોહનલાલ પોપટલાલ મહેતા માણસ ધનવાન હય, દયાળુ હેય સાથે નિરભિમાની પણ હૈયે એવા કિસ્સા બહુ જ ઓછા જોવા મળે છે. ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ મર્યાદામાં રહી જીવી જાણનાર શ્રી મેહનલાલભાઈ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે ખડકાળાના વતની છે. મેટ્રિકથી વધુ અભ્યાસ ન કરી શક્યા અને કેટલીક જવાબદારી વહન કરવા નાની ઉંમરમાં જ મુસીબતોથી કારમા દિવસેને સામને કર્યો.
પાંચ તલાવડા પાસે હરિપર ગામે પિતાના મોસાળમાં પ્રાથમિક અભ્યાસ કરી ભાવનગર ગોકળદાસ બેડિ"ગમાં નેન-મેટ્રિક સુધીને અભ્યાસ કરી ૧૯૩૦માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂક્યો, જે વખતે સ્વરાજ્યની લડતને નાદ પુરજોશમાં ગાજતો હતો. શ્રી મોહનભાઈનું યુવાન હૈયું તેમાં ખેંચાયું અને કૉલેરાની તથા મુંબઈની સત્યાગ્રહની લડતમાં અગ્રભાગ ભજવ્યું. મુંબઈમાં ધરપકડ વહેરી યરવડા જેલમાં કેટલાક સમય વિતાવ્યો. ખાદી ગ્રહણ કરી નેતાઓ સાથે અહીંતહીં ઘૂમ્યા પણ મન કાંઈક ચેકસ દિશામાં સ્થિર થવા થનગની રહ્યું હતું. ત્રણ-ચાર વર્ષ ખાંડ બજારમાં તથા કરિયાણા બજારમાં નોકરી કરી. દસેક વર્ષ ચંદુલાલ વેરાની સાથે કામ કર્યું. મુંબઈથી દેશમાં જતા રહ્યા. વળી પાછા દેશમાંથી મુંબઈ આવ્યા. ખંબિંગ એન્ડ સેનીટરી કામમાં તેમનું નામ આગળ આવ્યું. કેમે ક્રમે પછી તે દુકાને-જગ્યાઓ લીધી અને ધંધાને વિકસાવે. દરિયાવ દિલને શ્રી મેહનભાઈએ ધંધામાં બે પૈસા મેળવ્યા તે તેને સદ્ ઉપયોગ કરતા રહ્યા. તેમની વિખ્યાત કારકિર્દીમાં ઘણી કેળવણી વિષયક તેમ જ સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિને વિશાળ દિલથી સહાય કરી છે. ખડકાળાની ધર્મશાળામાં કે શ્રીનાથજીના મંદિરમાં સંન્યાસ આશ્રમમાં અને વિશેષમાં સંવત ૨૦૨૭માં (સને ૧૯૭૧)માં ખડકાળામાં કલાવતી મેહનલાલ પ્રેરિત સંતકબાઈ પિપટલાલ મહેતા સાર્વજનિક દવાખાનું, ડેકટર કવાર્ટર્સ તથા મેહનલાલ પિપટલાલ મહેતા પુસ્તકાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org