________________
૪૮ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના અને શ્રી ડી. વી. ગુજરાતી શાળાના ઉપપ્રમુખ તરીકે અવિરત સેવા અપી રહ્યા છે. તાજેતરમાં તેમના તરફથી ચેાજાયેલા · સપના પ્રદર્શન”ની અધી આવક તેઓએ અગાઉથી જાહેર કર્યો અનુસાર શ્રી રમણ મહર્ષિ ઇન્સ્ટીટયુટ હોમ ફોર બ્લાઈન્ડ ( અંધશાળા )ને અણુ કરી હતી. આ રકમ રૂપિયા પચીસ ડેારની હતી.
આ અજોડ પ્રદર્શનનુ ઉદ્ઘાટન કર્ણાટકના પ્રધાન શ્રી જીવરાજ આલ્વાના હસ્તે થયું હતું. આ પ્રદર્શનમાં રૂપિયા એકથી ત્રણ હજાર સુધીનાં પચાસ હજાર પુસ્તક ગોઠવાયાં હતાં. તેને લાભ અઢી લાખની જનતાએ લીધેા હતેા. તેમાં મુખ્ય પ્રધાન શ્રી હેગડેના પણ સમાવેશ થતા હતા.
શ્રી સુંદરજી ડાયાભાઈ શાહ
સૌરાષ્ટ્રના અમરેલી અમરવલ્લરીના વીસા ઓસવાળ જ્ઞાતીય સગૃહસ્થ શ્રી સુદરજીભાઈ એ નાની ઉંમરમાં કુટુંબ-પરિવારને બેજો આવી પડતાં દસ્તાવેજ લખવાની સામાન્ય કામગીરીથી વ્યવહાર-જીવનના પ્રારંભ કર્યો હતા. વકીલ શ્રી યશવંતરાયભાઈ સાથે કામ કર્યુ. અને વડાદરા રાજ્યની વકીલાતની સનદ મેળવી વકીલાત શરૂ કરી.
વકીલાતના વ્યવસાય કરતાં-કરતાં ધાર્મિક અને સેવાપરાયણવૃત્તિથી અમરેલીના જૈન દેરાસરજીના વહીવટ સંભાળ્યા. તે વખતે સં. ૧૯૪૦માં અડીનુ જિનાલય નાનું હતું કાઈ મિલકત ન હતી. તેમની કુશાગ્ર બુદ્ધિ અને વ્યવહારદક્ષતા અને ખંત તેમ જ હાંશિયારીથી દેરાસરજી માટે સારા સુવ્યવસ્થિત વહીવટ કરી સારી એવી સ્થાવર મિલકત સપાદન કરી. અમરેલીના જિનાલયના મુખ્ય જિનમંદિરમાં મૂ. ના. ભગવતશ્રી સંભવનાથજી છે. તે જિનમંદિરને વધુ વિશાળ અને શિલ્પમય બનાવરાળ્યુ.
જિનાલયની આગળના ભાગ એક ખત્રીની માલિકીના હતા. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org