________________
વિના સહકાર નહિ ઉદ્ધાર”
ર૩૧૧ – ર૩૬૦ – ૨૪૧૩- રર૭૧ વિસનગર તાલુકા મજુર સહકારી મંડળી લિ, વિસનગર
સ્થાપના સને ૧૯૫૩
શેર કેપીટલ : રૂ. ૪૮,૩૮૦ રિઝર્વ ફંડ તથા અન્ય ફંડ : રૂ. ૧,૩૫,૬,૬૬૯ બાંધકામ ક્ષેત્રે પ્રગતિ :
આ મજુર મંડળીએ શરૂઆતમાં નાનાં કામોને ગુજરાતમાં શુભારંભ કર્યો અને વિસનગરના ભેખધારી સહકારી કાર્યકર શ્રી સાકળચંદભાઈ અને બીજા સહકારી કાર્યકરોની દેરવણી નીચે ભારતના જુદા જુદા ભાગોમાં બાંધકામ જેવાં કે રસ્તાઓ, રનવે, પુલ, ગાઈડબંડ, ડેમ, મકાને વિગેરે અત્યાર સુધીમાં ત્રીસ કરોડ રૂપિયાનાં કામો કરી આ દેશના નવનિર્માણમાં પિતાને મહત્ત્વનો ફાળો આપે છે. મહાકાય બાંધકામો કરી મજુર મંડળોએ સહકારી પ્રવૃત્તિને યશકલગી અપાવી છે. બીજી સહકારી સંસ્થાઓને ઉભી કરવામાં પિતાને મહત્ત્વનો ફાળો આપ્યો છે. સહકારી મંડળીમાં એકઠી થતી મૂડી કોઈનું શોષણ કરે નહિ અને કઈ વ્યકિતની માલિકીની બને નહિ તેનું આ મજુર મંડળી ઉદાહરણ છે. બાંધકામને ટેન્ડમાં હરીફાઈ કરી મજુર મંડળીએ સરકારશ્રીના લાખો રૂપિયા બચાવ્યા છે. બોરીંગ વિભાગ :
હરીયાળી ક્રાન્તિમાં આગેશ્ય - મંડળીએ એક બોરીંગ રીગ ૧૯૫૮માં ખરીદ કરેલ તે ઉપરથી પોતાના વર્કશોપમાં બીજી આઠ રીગે બનાવી અને ઉત્તર ગુજરાતમાં પાતાળકુવાઓ કરવાનું શરૂ કર્યું અને આજે ચાલુ છે. અત્યાર સુધીમાં ૨૯૦૦ પાતાળકુવાઓ કર્યા છે. આ રીતે ગુજરાતમાં જ નહિ, પણ ભારત દેશના બીજા ભાગમાં સહકારના સહાયક દ્વારા ખેતીના અર્થતંત્રને સુદ કરવા ખેતીના પાયાની જરૂરીયાત જેવા પાણીની સગવડ મંડળીના ટયુબવેલ (બેરીંગ વિભાગ) દ્વારા સુજિત કરેલ છે. ઉપરાંત મંડળીઓ અદ્યતન વર્કશોપ ઊભું કરી ઓઈલ એન્જિને ખેડૂતોને વ્યાજબી દરે પૂરાં પાડેલાં છે. આ રીતે કામદાર અને ખેડૂત ખભેખભા મિલાવી એકબીજાના સહકારથી આ દેશના નવનિર્માણમાં પ્રયત્નશીલ છે.
ઉત્તરોત્તર અમારી મંડળીની પ્રગતિ વધારવા આપના સહકારની આશા રાખીએ છીએ. પ્રભુદાસ ભીખાભાઈ પટેલ આર. એમ. શાહ, નરેન્દ્રકુમાર વ્યાસ રૂં ચેરમેન
માનદ મંત્રી
મેનેજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org