________________
૫૬૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યાં વિષે સલાહ આપે છે. ખંભાત તાલુકા સાવજનિક કેળવણી મ`ડળમાં તેઓ સતત કા રત રહે છે. ખંભાત લે!કસમાજ—મુંબઈના અવૈતનિક સચિવ છે. તે આ પદ પર વર્ષોથી બેઠા છે. વીશ વર્ષ થી તેઓ ખ'ભાત જૈન મિત્રમંડળની મુબઈની કાર્ય વાહક સમિતિના સભ્ય છે. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના આજીવન સભ્ય છે.
-3
શ્રી નવીનચંદ્ર છગનલાલ કપાણી
આજથી ૭૫ વર્ષ પહેલાં માંગરાળ—સૌરાષ્ટ્રની સતભૂિમ ઉપર શેઠશ્રી નવીનચ'દ્રભાઈ ના જન્મ થયે, નૈતિક તેમ જ ધાર્મિક અભ્યાસ પૂરા કર્યાં બાદ તેઓશ્રી જાણીતા શેરદલાલ શેઠશ્રી જમનાદાસ મેારારજી એન્ડ કું.માં ભાગીદાર તરીકે જોડાયા. શેઠશ્રી જમનાદાસ મેારારજીના અવસાન પછી તેઓશ્રી એ પેઢીના માલિક બની સ્વર્ગસ્થના નામે આજે કેટલાંય વર્ષોથી પ્રમાણિકપણે સ્થાન દીપાવી રહ્યા છે. શેઠશ્રી નવીનચંદ્રભાઈ પાતાની કુનેહ, નિસ્પૃહતા, પ્રમાણિકપણુ અને સેવા કરવાની ધગશને કારણે મુંબઇ તેમ જ માંગરોળની અનેક સસ્થાઓમાં આગળ પડતુ સ્થાન મેળવી રહ્યા છે. તેઓશ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરાળ વણિક દવાખાનું, શ્રી માંગરેાળ નિરાશ્રિત ફંડ, શ્રી માંગરાળ પાંજરાપાળ, શ્રી માંગરાળ જૈન સ`ઘ, વણિક શાંતિ જૈન જ્ઞાનાત્તેજક સભા અને સૌરાષ્ટ્રની સુંદર શિક્ષણસંસ્થા શારદાગ્રામ આદિ અનેક સસ્થાઓમાં પ્રમુખટ્રસ્ટી વગેરેમાં પેાતાની સેવા આપી રહ્યા છે. તથા મેએ શેરબજારના ટ્રસ્ટી તરીકે મજકૂર સંસ્થાઓને આર્થિક સહાય પણ કરી છે. મુ`બઈ જૈન ધાર્મિક શિક્ષણ સંઘ તેમ જ સૌરાષ્ટ્ર વિકાસ મ`ડળની કારોબારી કમિટીના મેમ્બર છે. સહકુટુંબ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, માળવા સમ્મેતશિખરજી, પાવાપુરી, રાજગૃહી આદિ પવિત્ર તી સ્થળે તેમ જ દક્ષિણ ભારતનાં પવિત્ર સ્થળાની યાત્રા કરી લાભ લીધા છે. તેમનાં ધર્મ પત્ની શ્રીમતી હીરાબહેને પણ પતિની સાથે ખભેખભા મિલાવી વ્યાવહારિક તેમ જ ધાર્મિક કાર્યોમાં સાથ આપ્યા હતા. મહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org