________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૪૭
વ્યાપારક્ષેત્રમાં આર. એમ. ઈ. ઉપરાંત અનેકવિધ વ્યવસાયે સાથે સકળાયેલા રહ્યા છે. મેગેનીઝના ખાણ-ઉદ્યોગમાં ભાગીદાર, ભીલાઈના કોન્ટ્રેકટર, રેલિંગ સ્ટીલ મિલ, ઉપરાંત ભૂતકાળમાં હિંમત સ્ટીલ ફાઉન્ડી ( પ્રા, ) લિ.ના ડિરેકટર પણ હતા.
રાયપુરમાં ઈ. સ. ૧૯૩૦માં કદમ માંડીને જીવનના આરંભ પરિશ્રમ, સ્વશક્તિ અને સાહસથી કરીને આજે શ્રી નારણજીભાઈ રાયપુરની સામાજિક અને ઔદ્યોગિક સૃષ્ટિમાં સિદ્ધિના શિખર પર પહોંચ્યા છે.
દસ-અગિયાર માણસનું આનંદ-કિલ્લોલ કરતું કુટુંબ ઘણું જ ધર્મપ્રેમી રહ્યું છે.
પરિવારનાં સદસ્યાનાં નામ
૧. નારાયણજી દામજી પીડીયા ૨. શ્રીમતી અંબાબેન નારાયણજી ૩. કિશોરચંદ્ર નારાયણજી
૪. શ્રીમતી દમયંતીબેન કિશારચંદ્ર
૫. કુ. સુધા કિશોરચદ્ર
૬. જયેશકુમાર કિશેારચંદ્ર
૭. ભૂવેશકુમાર કિશારચંદ્ર
૮. કૈલાસચંદ્ર નારાયણજી ૯. શ્રીમતી વીણાબેન કૈલાસચંદ્ર ૧૦. હિતેશકુમાર કૈલાસચંદ્ર ૧૧. ભરતકુમાર કૈલાસચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
પેાતે
પત્ની
પુત્ર
પુત્રવધૂ
પોત્રી
પૌત્ર
પૌત્ર
પુત્ર
પુત્રવધૂ
પૌત્ર પૌત્ર
www.jainelibrary.org