SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો અને માર્ગદર્શન શિરોમાન્ય ગણે છે. હિતેચ્છુ મંડળ દ્વારા ચાલતી સામાજિક પ્રવૃત્તિઓમાં જ્યાં જ્યાં, જ્યારે જ્યારે પિતાના તરફથી જે કાંઈ જરૂર હોય તે રીતે પિતાને હિસ્સો આપતા રહ્યા છે. તેમનાં બધાં જ કાર્યોમાં તેમનાં સહધર્મચારિણી મંગલાબેનને યશસ્વી ફાળો રહ્યો છે. તેજસ્વી બે દીકરા અને ત્રણ દીકરીઓ આખું કુટુંબ આનંદ-કિલેલથી વિશિષ્ટ રીતે જીવે છે. તેમનું આતિથ્ય માણવા જેવું છે. ત્રણ ભાઈઓ. સૌથી મોટા પપટભાઈ પ૫ વર્ષે બીજો નંબર શ્રી દુર્લભજીભાઈ શરૂમાં દોઢ વર્ષ નોકરી કરી પછી પિતાનું સ્વતંત્ર ટેકસટાઈલ પાસ બનાવવાનું. અત્યારે ધંધાનો વહીવટ સાથે, દુર્લભજીભાઈના બે દીકરા ધંધામાં સાથે, દેવાયત બાપુનું ગામ ખંભાળિયા-શેલ કુલા પાસે, બાપદાદાનું ગામ ખંભાળિયા. છૂટા પડીને કેરાળા આવ્યા. ત્રણ પેઢીને સંબંધ રહી ગયે. દેવાયતના પુત્ર સાથેના સંબંધો એવા જ સારા ચાલ્યા આવે છે. સૌથી મોટો પુત્ર ભીખુભાઈ શેલ ખંભાળીયા સ્વર્ગવાસી બન્યા. દુર્લભજીભાઈ ૧૯૭પમાં ૪૫ વર્ષની વયે ગુજરી ગયા. શ્રી રતિભાઈ ૪૪ વર્ષની વયે; પોપટભાઈ કુંડલામાં જેટલે સમય રહ્યા તેટલે સમય ત્યાંની બેડિંગ અને મંદિરમાં કામ કર્યું. મુંબઈ દુર્લભજીભાઈ સૌ પ્રથમ આવ્યા. માતાથી છૂટા પાડીને ગામલેકએ મોકલ્યા મુંબઈ – દેવળીયા દરબારને ટેકે હતો. કેરાલુ મેસાળ; ખંભાળિયા વતન, દરબારની પૂરી સહાનુભૂતિ હતી. નો વહીવટ બધામાં સાથે પડીને નીલ કુડલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy