________________
૪૧૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ડ એક બાજુ અર્ધો ડઝન ખાળકોને ઉછેરવાં, માટાં કરવાં અને પરણાવવાં અને બીજી ખાન્તુ દંભી સંસારમાં ટકી રહેવું એ બહુ ધીરજ માંગી લ્યે છે. શ્રી લાભુભાઈ અને રેવાબહેને જીવનમાં સમ્યક્ત્વને સ્થાન આપ્યું છે અને એ દિવસેાને શાંતિથી, હિંમતથી અને વિઘ્ન વગર પસાર કર્યો.
૧૯૭૨/૭૩માં ડો. ચતુદાસ ડિયાનેા એમને સાથ મળ્યા. તેમની પ્રેરણાથી શ્રી લાભુભાઈ એ નાણાંની દલાલી શરૂ કરી, પ્રમાણિકતા-આયેાજન-દૃઢતા અને વ્યવહારદક્ષનાથી પ્રતિવર્ષ એમની આબરૂ અને એમનો ધંધા વધતા જ ગયા. તેમાં યે છેલ્લાં પાંચ વર્ષ એટલે કે ૧૯૮૦થી ૧૯૮૫નાં વર્ષો એમની પ્રગતિનાં શ્રેષ્ઠ વર્ષ રહ્યાં.
૭૦ થી ૭૫ વર્ષની ખુઞગ ઉંમરે પણ તેએ સવારે સાતથી રાત્રિના અગિયાર સુધી સતત કાર્યશીલ રહી શકે છે, એ એમના પર ઊતરેલી ઇશ્વરકૃપા છે.
પરંતુ જીવનનાં આ સફળ વર્ષો એમણે પોતાના અગત સ્વાર્થ માટે નથી ખરચ્યાં. એ દરમ્યાન તેઓ નિતાંત સમાજના આછા નસીબદાર કુટુ એની સારસભાળ લેતા રહ્યા. આ પવિત્ર કાર્ય માટે તેમણે એક ટ્રસ્ટ બનાવ્યું અને એ દ્વારા તેમણે અને તેમનાં પત્ની રેવાબહેને અનાજ, કપડાં, શિક્ષણ, આર્થિક એ બધી રીતે ગરીબ કુટુંબને મદદ આપતાં રહ્યા. તેમાં યે તેમનાં પત્ની રેવાબહેનને અનાજ-રાતના ખાસ શૈાખ. ગરીબ બહેનને અવારનવાર સાડીઓ પણ આપવાની તમન્ના.
પરન્તુ તેથી યે વિશેષ તેમને જૈન ધર્મસ્થાનકેામાં ઉદાર દિલે ફાળા નોંધાવવાના, આપવાના ખાસ શેખ, તેમાં ઉલ્લેખનીય છે, અંધેરી, ચેટીલા, લીબડી, કાન્તીવલી તથા વાંકાનેરના ચાતુર્માસ દરમ્યાન રસોડાના ખર્ચ આપેલ તેમ જ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ.
આખાયે હિન્દુસ્તાનમાં તેએ જ્યાં જ્યાં ગયાં છે ત્યાં ત્યાં આય'બિલની તિથિએ તેા લખાવી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org