________________
અભિવાદનગ્રંથ ]
આ વખતે ળકામાં સ્વામીવાત્સલ્ય કરવા ઇચ્છા છે.
મહારાજશ્રી તથા મહાસતીજીઓની વૈયાવચ્ચ એ તેમની પ્રિય સાધુ-સાધ્વીઓ માટે વ્હીલચેરની
પ્રવૃત્તિ. તેમાંયે ન ચાલી શકતાં વ્યવસ્થા કરવાનુ... તેમને ખૂબ ગમે.
[ ૪૧૧
પાંચ હજાર એ એમના પ્રિય આંકડા. અત્યાર સુધી અનેક જગ્યાએ તેમણે આ આંકડાનું દાન કરેલ છે. તેઓ એટલા કામળ હૃદયના છે કે કોઈ પણ સારી સસ્થાની વાજબી માગણીને તે
નકારી શકતા નથી.
પણ
જૈન સાધુ-સાધ્વી એની તે વૈયાવચ્ચ કરતાં જ રહે છે. તેમાંયે ખા. બ્ર॰ દમયંતીબાઈ મ.સા.ના તેઓ ખાસ ભક્ત છે. જ્યાં જ્યાં આ મહાસતીજીનું ચાતુર્માસ હોય ત્યાં ત્યાં ચાતુર્માસ દરમ્યાનનું રસોડાનું ખર્ચ તે પાતાને માથે ઉપાડી લ્યે છે. ઉપરાંત ઘાટકોપર અને ભચાઉમાં શ્રમણી વિદ્યાપીઠમાં પણ તેઓ સારા રસ લ્યે છે.
પિતા તરીકે તેઓ ખૂબ વત્સલ છે. ધર્મિષ્ઠ છે. પ્રમાણિકતા એમના આગવા ગુણ છે. કર્તવ્યનિષ્ઠ અને સમયને સમજનાર બાહેશ વિણક છે.
શ્રીમતી રેવાબહેને એનેક અઠ્ઠાઈ એ, નવાઈ એ અને અગિયાર ઉપવાસ, વર્ષીતપ પણ કરેલ છે. ધાર્મિક સંસ્કારોથી સજ્જ એવુ આ દંપતી એક આદર્શી યુગલ છે એમ કહી શકાય.
શ્રી લાલજીભાઈ રાયશીભાઈ જાખરીયા હાલારવાસીઓ વતન છેડીને ધંધાથે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે એક નવી જ દુનિયાનું સર્જન કર્યું' છે. ગુજરાતી જેનેાએ પ્રચંડ પુરુષાર્થ, ગજબની સાધના અને વિવેકસભર વાણી દ્વારા ચેાગરદમ પેાતાની સુવાસ પ્રસરાવી છે.
વ્યક્તિએ જ સમાજનું ઘડતર કરે છે અને સમાજને માદક બની રહે છે. હાલારી વીમા એસવાળ સમાજના સ્થ ભસમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org