________________
અભિવાનૢનગ્રંથ ]
[ ૧૦૯
પરિણામે આજે વિશાળ કારખાનાંએ ધમધમી રહ્યાં છે જે તેમના પ્રચંડ પુરુષાર્થીની સાક્ષી પૂરે છે.
પાંસ વષઁની ઉંમરના શ્રી ખૂબચંદુભાઈ એ વ્યાપારમાં જે રસ લીધા તે કરતાં વિશેષ રસ તેમણે નાની વયથી ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડવો. અને કહેવાય છે કે જૈનધમ ના આચાર-વિચારને નાની ઉંમરથી જ જીવનમાં પચાવ્યા. જિંદગીમાં કયારેય બરફ ખાધા નથી તેમ કયારેય તેમનુ માતુ છૂટું નહીં. ૨૦૧૩ની સાલથી બારે મિહના ઉકાળેલું પાણી વાપરવાનું. દેવ-ગુરુ પરત્વે તેમની અગાધ શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યો છે. અને તેથી જ આ પુણ્યશાળી આત્મા હંમેશાં પુન્યા વધારતા રહ્યા. સપત્તિને પાતાની પાછળ ચલાવનારા આ સર્વગુણસ`પન્ન માનવીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસ્કયામતા છે તેનાથી વિશેષ રકમ તેમણે દાનમ`ને ક્ષેત્રે અર્પણ કરી. દાનસિરતાના આ આંકડા ઘણા મેટો થવા જાય છે. આવા ઉદારચિરત આદમીના જીવનનુ મૂલ્ય આંકવું ઘણુ" જ કિડન છે. શ્રીમંતાઈ ના દેામદેામ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરભિમાનીપણુ. સૌની પ્રશ'સા અને દાદ માંગી લે તેવાં છે. ધનના ઢગલા ઉપર બિરાજવા છતાં જરૂરિયાતવાળા ગરી તરફ હંમેશાં માયાળુ અને નિખાલસ રહ્યાં. જૈનેતરો પણ એમના આંગણેથી કયારેય પાછા ગયા નથી.
સાદું જીવન જીવતા આ દાનેશ્વરી લાખાની સખાવતાનેા પ્રવાહ વહેવડાવવા ઉપરાંત અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સ્થંભ અનીને રહ્યા છે. દાન–શીલ–તપ અને ત્યાગભાવનાથી એમનું વ્યક્તિગત જીવન અનેકાને પ્રેરણાદાયી બની રહ્યું છે.
ધર્મ અને શાસનસેવાની અનન્ય લાગણી ધરાવનાર શ્રી ખૂબચંદભાઈ એ આચાય ભગવંતેાની રાહબરી નીચે અનેક સધયાત્રાએ કાઢેલ છે. ભારતભરનાં નાનાંમેટાં અનેક તીર્થોની યાત્રા ઉપરાંત ઉપાશ્રયે અને મંદિરનાં શિલાસ્થાપન કરાવેલ છે. સંખ્યામધ જૈન પાઠશાળાઓમાં તેમની દેણગી અને જાતદેખરેખ રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org