________________
૧૧૦ ]
[ આપણા શ્રેષ્ઠીવર્ડ છે. પણ તેમને વિશ્વની એક વિરાટ જૈન પાશાળા કરવાની મહેચ્છા છે. નવાણું યાત્રાએ કરી, અનેક ઉપધાન કરાવ્યાં. ત્રણ વખત ૫૦૦ યાત્રિકાની સ્પેશ્યલ ટ્રેઈન લઈ ગયા; જૈન દેરાસરા, ભેાજનશાળાઓ, આયખિલ શાળાઓ, જ્ઞાનમંદિરો, વૃદ્ધાશ્રમે અને નાનીમેટી અનેક સસ્થાને તેમણે નવપવિત કરી.
પ્રતાપી પિતાના આ પ્રતાપી પુત્રે કુળ અને કુટુંબને ઉજ્જવળ કર્યું. તેમના પુત્રા, પોત્રા, પુત્રવધૂઓએ પણ મગલધર્માંની પગદંડી ઉપર એ જ રાહુ અપનાવ્યેા છે. સપત્તિના સ્વામી બનવા છતાં આ પુણ્યશાળી આત્માએ આંગણે આવેલાના હુમેશાં પ્રેમભાવથી દરસત્કાર કર્યો છે. આવા પુણ્યશાળી આત્માને વંદન કર્યાં વગર રહી શકાતું નથી.
સ્વ. શ્રીયુત ખીમચંદ છગનલાલ
સ્વ. શ્રી ખીમચંદભાઈ વૃક્ષ જેવું પરોપકારી જીવન જીવી ગયા. તેઓશ્રી ભલે આજે સ્થૂલ શરીરે વિદ્યમાન નથી; પરંતુ દુ:ખીની સેવા માટે સતત જાગૃતિ, વ્યાપારધંધામાં પ્રામાણિકપણુ, સત્ય, સદાચાર અને શ્રદ્ધાના ત્રિવેણીસંગમ, સુપાત્ર દાન, અનુક’પાદાન અને શિક્ષણના ક્ષેત્રમાં હજારા રૂપિયાની ઉદાર સખાવત વગેરે તેમના સદ્ગાની સુવાસ આજે પણ વિદ્યમાન છે.
તેઓની જન્મભૂમિ સૌરાષ્ટ્ર-ધ્રાંગધ્રા પાસેનું ગુજરવદ્રી ગામ. તેમણે પ્રાથમિક અભ્યાસ ખેરવા–જતનામાં અને ત્યારબાદ સુરેન્દ્ર નગર પાનાચંદ ઠાકરશી એન્ડિંગમાં એસ. એસ. સી. સુધી કર્યો. રાષ્ટ્રપ્રેમને કારણે ૧૯૪૨ માં કોંગ્રેસની ચળવળમાં તેમણે આગળ પડતા ભાગ લીધા હતા.
ત્રેવીસ વર્ષે મુંબઈ આવ્યા અને ૧૯૪૯ માં કે. સી. શાહુ નામની કુાં. ની સ્થાપના કરી. ૧૯૬૫માં ‘એ’વના મિલીટરી કાન્ટ્રાકટર થયા. તેમના નાના ભાઈ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવનમેન્ટના કરોડો રૂપિયાના કોન્ટ્રેકટથી કામે કરી પોતાની પેઢીની દેશ-વિદેશમાં ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org