________________
અભિવાદનગ્રંથ ]
શ્રી કાન્તીલાલ મણિલાલ ઝવેરી
શ્રી હસ્તગિરિ મહાતીર્થીના નામની સાથે જેમનું નામ સંકળાઈ ગયું છે એવા આ તીથેોદ્ધારના પ્રાણપૂરક કાર્યકર્તા શ્રી કાન્તીભાઈનું પેાતાનું મૂળવતન પાટણ ( ઉત્તર ગુજરાત ) અને વ્યવસાયી ક્ષેત્ર મુંબઈ ને છોડીને તેમણે શ્રી હસ્તગિરિને જ છેલ્લાં ૧૫ વર્ષથી પેાતાનું ધામ બનાવ્યું છે. પેાતાની ધનસપત્તિ તેમ જ શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વ શક્તિઓનું મુખ્ય કા ક્ષેત્ર તેમણે હસ્તગિરિને જ બનાવ્યું છે. ભક્તિમાં સઘળું ન્યાચ્છાવર કરવામાં તેમણે ધન્યતા અનુભવી છે. હસ્તગિરિ તીથ તેમના પ્રાણ છે.
[ ૫૦૯
પૂ. આચાર્ય દૈવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પૂ. પાદ અધ્યાત્મયોગી સ્વ. પંન્યાસપ્રવર શ્રી ભદ્ર ંકરવિજય ગિણ તથા આગમિક્રવાકર પૂ. પાદ સ્વ. આ. ભ. શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ શાસન પ્રભાવક ગુરુ ભગવંતાના નિકટના પરિચયમાં આવતા ગયા, ઉપદેશામૃતનું પાન કરતા ગયા તેમ તેમ તેમના જીવનમાં અધ્યાત્મગુણસમૃદ્ધિ વધતી ચાલી. શ્રાવકનાં ખાર ત્રતા, ઉપધાન તપની આરાધના, વર્ધમાન તપની ૬૧ એળી, નવકાર મંત્રપૂકના જાપનાં અનુષ્કાના, કાયમી બિયાસણાથી આછે તપ નહિ, મૂળમાંથી કાયમી એક વિગયા ત્યાગ, પ્રમાદા ચરણરૂપ અનદંડના ત્યાગ એમ વિવિધ પ્રકારનાં તપ, ત્યાગનાં રત્નાભૂષણૈાથી તેમના શ્રાવકજીવનની શેાભા વધવા લાગી. તેમનાં માતુશ્રી, ભગિનીએ, ફઈબા, ભાણેજો, બનેવી આદિ કુટુબની દશ વ્યક્તિઓ દીક્ષિત થયેલ છે. તેમનાં ધર્મપત્ની આ સૌ. કંચનબેને દરેકે દરેક ધકા માં તેમની સાથે કમે કદમ મિલાવીને તન અને મનથી એટલેા તેા સહકાર આપ્યા છે કે, તેમના નામેહ્લેખ વગરનું કાન્તિભાઈનું ચરિત્રવર્ણન અપૂર્ણ જ બની રહે એટલે મહત્ત્વના તેમના ધર્મકામાં તેમણે ભાગ લીધે છે.
અનેક તી યાત્રાએ, સાધર્મિક વાત્સલ્યા, સુપાત્ર દાન, ગુરુભક્તિ મહેાત્સવ, સ`ઘક્તિ, તીર્થભક્તિ, જેનાગમ ભક્તિ એમ વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org