________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૯
લાવવાના
સમાજ-સેવકના પુત્ર અને ગુજરાતના માજી નાણાપ્રધાન શ્રી દિનેશભાઈ શાહની અભ્યાસદ્ધિ અને નિષ્ઠાથી જંબુસર ગૌરવ અનુભવે છે. હાલમાં પાકટ 'મરે પણ સમાજસેવાના ક્ષેત્રે પ્રવૃત્તિશીલ રહીને વિનેદચ'દ્રભાઈ એ વિશ્વમાં વસતા ગુજરાતીઓને નિકટ મુખ્ય ઉદ્દેશથી ૧૯૭૨માં વિશ્વગુજરી ’” સંસ્થાની સ્થાપના કરી. હાલમાં તેએ આ સંસ્થાના પ્રમુખ છે. ભારતમાં ગુજરાત સિવાયનાં રાજ્ગ્યામાં મળી એક દરે ૨૨૪ જેટલા ‘ગુજરાતી સમાજ ' છે, આ ઉપરાંત ખાં, યુગાન્ડા જેવા દેશેામાંથી રાજકીય કારણેાસર ગુજરાતીઓને હિજરત કરવી પડી ત્યારે તેમને થાળે પાડવા ‘વિશ્વગુજરી ’ દ્વારા તેમના પ્રશ્નોની સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરીને પુનઃવસવાટ માટે પ્રયત્નશીલ રહેનાર વિનાદચંદ્રભાઈ શાહુ - વિશ્વગુજરી ' દ્વારા ‘ગુજરાત ઇન્ટરનેશનલ નામના સામયિકના તંત્રી છે. દેશમાંથી અને વિદેશમાંથી વિવિધક્ષેત્રે પ્રદાન કરનાર ગુજરાતીઓને ‘વિશ્વગુર્જરી એવેડ’ અપાય છે.
'
66
*
શ્રી વિનયચંદ મણીલાલ શેડ
પાલીતાણાના વતની ભાવનાશાળી પ્રેમાળ સ્વભાવના શ્રી વિનયચંદ્રભાઈ વર્ષો પહેલાં કાંઇક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ આવ્યા. સેવાભાવનાની ધગશ નાનપણથી હતી.
,,
શરૂઆતનાં વર્ષમાં નોકરી-ટટ્યૂશન-નામુ લખીને સઘર્ષીના સમય પૂરા કર્યાં. મુંબઈ દારૂખાનામાં ભાગીદારીમાં કામકાજ શરૂ કર્યું. ચડતી-પડતીના દિવસે પસાર કરી ૧૯૬૭થી શેઠ બ્રધર્સના નામે એલએરિંગના ધંધા શરૂ કર્યાં. મજારમાં તેમના નામની સારી એવી પ્રતિષ્ઠા છે, પરાગ ઇન્ટરનેશનલ તથા હીરેન એન્ટરપ્રાઈઝ એવી ખીજી એ કમ્પનીઓનુ` સ`ચાલન કરે છે.
Jain Education International
મુંબઈ આવ્યા પછી પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. શરૂઆતમાં ભાઈ આને ભણાવવામાં અને અન્ય વ્યાવહારિક જવાબદારી અદા કરી વિશાળ પરિવારના સૌ સભ્યાને સાથે રાખી, સંઘના સામના
For Private & Personal Use Only
www.jainelibrary.org