SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ [ આપણા શ્રેષ્ઠીવર્યા અ.સૌ. રેવાબહેન લાભુભાઈ પી. મહેતા સુશ્રાવિકા, ધર્માનુરાગી અ.સૌ. રેવાબહેન આજે એતેર વર્ષની ઉંમરે ઉત્સાહ અને આનંદપૂર્વક પ્રેમભાવ અને કરુણા સાથે, સતત સાધર્મિક ભક્તિ, માનવસેવાનાં કાર્યોમાં વિચરતાં હાય છે. ત્વરિત નિય લઈ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં ત્યાં દેવા, અનાજ, કપડાં, ભાડુ કે ફી, મીઠાઇ, સાડી, છત્રી વગેરે મેકલતાં હેાય છે. અનાથ આશ્રમમાં ભાજન, જરૂરી ચીજવસ્તુઓ, ઋતુઋતુનાં ફળે (કેરી) વગેરે જાતે જ આપવા જતાં હાય છે. પૂ. સ`ત-સતીજીઓની વૈયાવચ્ચમાં ઉત્કૃષ્ટભાવે અગ્રસ્થાને હાય જ, એવાં અ.સૌ. રેવાબહેનના જન્મ આજથી ૭૨ વર્ષ પહેલાં રાજકોટના ધર્માનુરાગી પારેખ કુટુંબમાં થયેા હતેા. બાળપણથી ધર્માંસ સ્કાર પામ્યાં છે. આજ સુધીમાં અનેક નાનીમાટી તપશ્ચર્યાએ કરી છે. કરી, સામાયિક, પ્રતિક્રમણ આળી અને ઉપવાસ; છક્કાઈ, અઠ્ઠાઈ, નવાઈ ને વર્ષીતપ વાર વાર સંત-સતીજીએનાં દન, સેવા વૈયાવચ્ચ અનેકવાર, કુટુંબ, જ્ઞાતિ અને સમાજ પ્રત્યે, સેવા અપર પાર. પરિવારમાં ત્રણ સુપુત્ર અને એક દીકરી સહિત બહેાળા પરિવારને જૈનધર્મના સંસ્કાર સાથે દાન, શીલ, તપ અને ભાવનાનું સિંચન કર્યુ છે. સમસ્ત પરિવાર ધર્મીમાં દેઢ શ્રદ્ધાવાન અને સેવાપરાયણ છે. “ શ્રી લાભુભાઈ પ્રાણજીવનદાસ મહેતા અમૃત મહાત્સવ” જુલાઈ ૮૫માં, મુંબઈના તેજપાલ ઓડિટોરિયમમાં જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના અનેક મહાનુભાવા વચ્ચે ઊજવાયા. આ દ’પતી ઉપર શુભેચ્છા, આશીવચનાની હેલી વરસી. ૭૫ વર્ષના આયુષ્યમાં અંદાજે ૫૫ વષઁના દામ્પત્યજીવનની પ્રશંસા કરતાં અનેકાએ શ્રીમતી રેવાબહેનની કા દક્ષતા, વહેવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy