________________
અભિવાદનગ્રંથ ]
[ ૮૫
છેલ્લાં ઘણાં વર્ષોથી દરેક વર્ષે તીગિરિ સિદ્ધગિરિની યાત્રા કરવાને નિર્ણય લીધા છે. શ્રીમતી વિમળાબહેન પણ આદર્શ ઘરગથ્થુ ગૃહિણી છે. સ્વભાવ અને પ્રકૃતિથી ભારે સરળ, સહનશીલ અને ધનિષ્ઠ છે. પરિવારમાં બે પુત્રા અને ત્રણ પુત્રીઓ છે.
ઉદારચિરત, સેવાભાવી અને સૌજન્યશીલ કાંતિભાઈ આપણું ગૌરવ છે.
agen
શ્રી કાંતિલાલ હરગોવિંદદાસ શેડ
જેમના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીનું સુભગ મિલન થયું હતું, એવા સ્વ. શ્રી હરગોવિંદદાસ રામજી શેઠને ત્યાં શ્રી કાંતિલાલભાઈ ના જન્મ સં. ૧૯૮૫ ના માગશર વિક્રે ૧, ગુરુવાર તા. ૨૭-૧૨૧૯૨૯ના દિવસે થયા હતા. સૌરાષ્ટ્રમાં વલભીપુર નજીક આવેલ ચોગઠ તેમનું મૂળ વતન.
મેટ્રિક પાસ થઈ કાંતિલાલભાઈ કામ લાઈન લઈ કોલેજમાં દાખલ થયા હતા, પરંતુ સદ્ગત શ્રી હરગોવિંદદાસભાઈ અત્યંત વ્યવહારુ અને આજની કેળવણીની પરિસ્થિતિ સમજતા હાઈ પુત્રને પોતાની સાથેનાં ધંધામાં જોડી દીધા. ટૂંક સમયમાં જ કાંતિલાલભાઈ ધંધાની આંટીઘૂંટી સમજતા થઈ ગયા અને આજે તે! એક પીઢ અને કાબેલ વેપારી બની ગયા છે. તેમના બંધુએ શ્રી જીવણલાલભાઈ, મગળદાસભાઈ તેમ જ પ્રમેાદભાઈ સૌએ સાથે મળી પિતાના ધંધાને આગળ વધાર્યા છે અને સરસ નામના મેળવી છે. તેમના એક બહેન શ્રી લીલાવતીબેનનાં લગ્ન સુપ્રસિદ્ધ સાહિત્યકાર સદ્ગત ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા લાભચંદ લાલચંદ સાથે થયા છે અને તેઓ કલકત્તામાં સ્થાયી થયાં છે.
શ્રી કાંતિલાલભાઈ ને તેમના સદ્ગત પિતાશ્રી તરફથી ધંધા અને ધનને વારસા મળવા ઉપરાંત નિષ્ઠાપૂર્વકની સેવા કરવાનેા પણ અમૂલ્ય વારસા પ્રાપ્ત થયા છે. મુલુન્ડમાં આજે જેનેાની મેટી વસ્તી છે. અને તેનુ' મુખ્ય કારણ ત્યાંનું સુપ્રસિદ્ધ ભગવાન વાસુપૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org