________________
૮૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
જૂના સૌરાષ્ટ્ર રાજ્યમાં તેએ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રના ડિરેકટર બેડ માં તથા સૌરાષ્ટ્ર ગવર્નમેન્ટ સેન્ટ્રલ સ્ટાર્સ પરચેઈ અ આગે નાઈ ઝેશનના પણ સભ્ય હતા.
આમ વિવિધ ક્ષેત્રે તેમની સેવાઓએ વિશિષ્ટ પગદંડી ઊભી કરી છે. બૃહદ્ ગુજરાતના તેઓ ગૌરવશાળી રત્ન છે.
શ્રી કાંતિલાલ ભગવાનદાસ સાવિયા, મુંબઈ
તેમના જન્મ પારબદરમાં થયા. તેમના પિતાશ્રી મુ. જે. વાઈ કામાં નાકરી કરતા હતા. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. તેમની ૨૬ વર્ષની ઉંમરે પિતાશ્રીના સ્વર્ગવાસ થયા. તેમનાં માતુશ્રીની અંત સુધી તેમણે સારી સેવા કરી. ૧૬ વર્ષની ઉંમરે મુંબઈની જી. ટી. હાઈસ્કૂલમાં અભ્યાસ પૂરા કરી પિતાને સહાયરૂપ બનવા અર્થ કાંતિભાઈ એ અભ્યાસ છોડી દીધા. થડા સમય માટે શેરબજારના અનુભવ લીધા, પણ બે-ત્રણ વર્ષે એક વીમા કંપનીમાં નાકરી કરી–પણ જીવ નાકરી માટે સર્જાયેા નહેાતા. તેમનું લક્ષ્ય ઊંચું હતું. પરંતુ તે માટે સાનુકૂળ તકની રાહ જોઈ રહ્યા હતા. અભ્યાસ આ હેાવા છતાં અનુભવ ઘણેા મેળવી લીધા. વિશેષ ભણતર કરતાં ગણતર આગળ વધી રહ્યું. થોડા સમય બાદ મેટ્રો સિનેમાની નજીકમાં એક કાપડના સ્ટારમાં પાતે ભાગીદાર બન્યા અને સાથેસાથ કાપડના ધંધા પર વિશેષ ધ્યાન આપ્યું.
માણસ અને તેના પડછાયાની માફક માનવજીવનમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. તેઓ કાપડના એક આગેવાન એકસપેક્ટર–કમીશન એજન્ટ તરીકે વિખ્યાત બન્યાં.
ગરીબાઈ એ કડવી અને તિરસ્કારપાત્ર હાવા છતાં તે કલ્યાણુકારક પણ બની શકે છે. ગરીખીમાં રહેલ સદ્ગુણેનું ભાન બહુ આછાને હાય છે.
સાદાઈ, સરળતા, પવિત્રતા એ તેમના આગવા ગુણ્ણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org